માંડવી
માંડવી તાલુકાના ઝરપણ ગામે યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો
![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/images-1-2.jpeg)
માંડવી તાલુકાના ઝરપણ ગામ ખાતે એક 27 વર્ષીય યુવક સ્નેહલભાઈ મહેન્દ્રભાઈ ચૌધરી નામના યુવકે અગમ્ય કારણોસર ખેતરમાંની ઈયળ મારવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. જે સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરવામાં આવતા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરે આગળની કાર્યવાહી હાથ ધરી છે.