દેશ

પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર માટે અરજી કરી શકાશે

ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને તા.31ઓગષ્ટ-2023 કરવામાં આવી છે. અરજી માટે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https:// awards.gov.in પર કરી શકશે. પુરસ્કાર બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યવારણ, કળા અને સંસ્કૃતિ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરની સિધ્ધિ બદલ આપવામાં આવે છે. બાળ જે ભારતીય નાગરિક છે તેમની ઉમર 18 વર્ષથી વધુ નથી તેઓ પુરસ્કાર માટે અરજી કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button