નર્મદા
-
SOU નજીક ટ્રાયબલ મ્યુઝિયમ માટી કૌભાંડ મામલે ચૈતર વસાવાના આક્ષેપો
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક છેલ્લાં ઘણા વર્ષોથી ધીમી ગતિએ બની રહેલા ટ્રાયબલ મ્યુઝિયમની ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અચાનક મુલાકાત લઈ…
Read More » -
નર્મદાના નાંદોદ તાલુકા પંચાયતના ઢોલાર ગામના સરપંચ/ઉપ સરપંચ વિરુદ્ધ ગ્રામપંચાયતના પાંચ સભ્યોએ અવિશ્વસની દરખાસ્ત મુકી
નાંદોદ તાલુકા પંચાયતના ઢોલાર ગામના સરપંચ સુધા વસવા અને ઉપ સરપંચ સુશીલા વસાવા વિરુદ્ધ ગ્રામપંચાયતના પાંચ સભ્યોએ અવિશ્વસની દરખાસ્ત મુકી…
Read More » -
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ખાતે આવેલી હોટલનું બેનર ફાડવા અબતે માથાકૂટ થતા એક મહિલાને સળિયા વડે માર મારી ધમકી આપતા ફરિયાદ નોંધાઇ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ખાતે આવેલી હોટલનું બેનર ફાડવા અબતે માથાકૂટ થતા એક મહિલાને સળિયા વડે માર મારી ધમકી…
Read More » -
લ્યો, બોલો હવે; નર્મદાના રીંગાપાદર ગામની શાળામાં એક પણ શિક્ષક ન હોવાથી 32 બાળકો શાળાએ આવતાં જ ન હતાં
રાજયભરમાં બુધવારથી શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે તેવામાં દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી હતી. રીંગાપાદર…
Read More » -
દેડિયાપાડામાં શાળા પ્રવેશોત્સવ પહેલાં શિક્ષણની ગુણવત્તા સુધારવી જરૂરી
દેડિયાપાડા રાજયમાં એક તરફ રંગેચંગે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો હતો તો બીજી તરફ દેડીયાપાડાના ધારાસભ્યએ તેમના…
Read More » -
ડેડીયાપાડાના મોરજડીથી બગલાખાડી ગામ આવન-જાવન માટે રાહદારીઓને એવી તો સમસ્યા સર્જાય કે ભાજપના સાંસદને છેક દિલ્હીથી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની ફરજ પડી
નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં પાકા રસ્તાઓની સુવિધા નહી હોવાથી પગદંડી કે કાચા રસ્તાઓનો સ્થાનિકો ઉપયોગ કરતાં હોય છે. વરસાદ પડતાંની…
Read More » -
કોલવાણ ગામની ” નલ સે જલ” યોજનાની બોગસ કામગીરી બાબતે Transparancy newsના સહયોગથી મળતી સફળતા
કોલવાણ પાણી સમિતિની સાથે ગામ આગેવાનો અને પ્રજા નિદ્રામાં પણ પત્રકાર અને Transparancy news લોકોના વહારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના…
Read More » -
ઉમરપાડા તાલુકાનાં ઊંચવાણ ગામે થયેલા ડબલ મર્ડરના આરોપીને 6 દિનના રિમાન્ડ
ઉમરપાડા તાલુકાનાં ઊંચવાણ ગામે થયેલા ડબલ મર્ડર પ્રકરણમાં પકડાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા…
Read More » -
કણબીપીઠાથી દેવમોગરા જવાના રસ્તે વાહનોની કતાર લાગી જતાં હજારો લોકો ગરમીમાં શેકાયાં
સાગબારાથી દેડિયાપાડા વચ્ચે નેશનલ હાઇવે પર કણબીપીઠા પાસે ટ્રાફિકજામના લીધે 8 કિમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી. દેવ મોગરા…
Read More » -
મહેશ વસાવાએ મજુર કમિશનર ગુજરાતને આવેધનમાં ટાંક્યું, નર્મદા જિલ્લામાં તમામ નાના નાના વેપારીઓ, કરાર આધારિત કર્મચારીઓનું શોષણ થાય છે
રાજપીપળામાં આવેલી હોટલો, દુકાનો, દવાખાનાઓ અને ખાનગી સંસ્થાઓમાં સરકારના નિયમ કરતાં ઓછું વેતન આપવામાં આવતું હોવા બાબતે સરકારમાં રજૂઆત કરી…
Read More »