ભરૂચ
-
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરીમાર્ગ દિવસે દિવસે બિસ્માર બની રહયો છે. રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા નાછુટકે વાહનચાલકો રોંગ સાઇડે જવા મજબુર બન્યા
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરીમાર્ગ દિવસે દિવસે બિસ્માર બની રહયો છે. રાજપારડી નગરના ચાર રસ્તા…
Read More » -
અંકલેશ્વર- નેત્રંગના ખખડધજ માર્ગ પર આખરે ખાડા પૂરવાનું શરૂ કરાયું
વાલિયા અંકલેશ્વર થી નેત્રંગ સુધીનો રાજ્ય ધોરી માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હતો પરંતુ વરસાદ પડતા જ રસ્તા પર પડેલા…
Read More » -
વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસ્માર બનતા કોઈક વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે કોઈ ઈસમે આ માર્ગ પર ભાજપના ધ્વજ ખાડામાં લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે
વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસ્માર બનતા કોઈક વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે કોઈ ઈસમે આ માર્ગ પર ભાજપના ધ્વજ…
Read More » -
નેત્રંગ થી અંકલેશ્વર સિલૂડી સુધીનો 38 કિલોમીટરના રસ્તા પર એક એક ફૂટ ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન
ભરૂચ જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદે રસ્તાની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. ત્યારે નેત્રંગ થી અંકલેશ્વર જવાનો મુખ્ય માર્ગ વરસાદ…
Read More » -
મનસુખ વસાવાનો વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ, કેટલાક અધિકારીઓની રેતી માફિયાઓ સાથે મીલિભગત
ભરૂચના ઝઘડિયામાં ચાલતા રેતીના વાહનોને લઈ વિપક્ષે નહીં પરંતુ ભાજપના જ નેતાએ વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યા છે. ભરૂચ લોકસભા…
Read More » -
GMCDના લિગ્નાઈટ પ્રોજેક્ટમાં કામ કરતા મશીન ઓપરેટરનું માટીમાં દબાતા મોત
રાજપારડી જીએમડીસીના લિગ્નાઈટ પ્રોજેક્ટમાં કામ કરતા મશીન ઓપરેટરનું માટીમાં દબાતા મોત યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર…
Read More » -
‘ચૈતર વસાવાએ મને પ્રચાર માટે બોલાવી નથી અને હું ગઈ પણ નથી’- મુમતાઝ પટેલે
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. દિલ્હીના નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે.…
Read More » -
ભરૂચ લોકસભા બેઠક પર ભારત આદીવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ છોટુ વસાવાએ જંગી કાફલા સાથે ઉમેદવારી નોંધાવી
દિલીપ વસાવાએ પિતા છોટુ વસાવાના આશીર્વાદ લઈ ભારત આદીવાસી પાર્ટી પર ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવા રવાના થયા આજે…
Read More » -
ફોર્મ ભરતી સમયે બંને પત્નીઓ સાથે રહ્યા, 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા ભાજપના મનસુખ વસાવા સામે છે ટક્કર
ભરૂચ લોકસભાના ઈન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ ગુરુવારના રોજ તેમની બે પત્નીઓ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા કલેકટર…
Read More » -
ઝઘડિયા તાલુકાના ઉંચેડીયા ગામમાં પ્રથમ પતિથી થયેલ પુત્રના પિતા તરીકે બીજી વાર પતિનું નામ લખાવતા પોલીસ ફરિયાદ
પ્રથમ પતિથી થયેલ પુત્રના પિતા તરીકે બીજી વાર પતિનું નામ લખાવ્યુ અને ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હોવાની ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં…
Read More »