નર્મદા
-
સાગબારાની સેલંબા ગૃપ ગ્રામ પંચાયતમાં ખોટા પુરાવાઓ રજુ કરી; ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતી મહીલા સભ્ય પુંજાબેન ગોસાઈ
સરપંચ ભાજપના હોવાથી તંત્ર દબાણના કારણે તપાસ થતી નથી, ફરિયાદીનું વહીવટીતંત્ર સાંભળતું નથી. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સેલંબા ગૃપ ગ્રામ…
Read More » -
નાંદોદ તાલુકા પંચાયતમાં વિવાદ ફરી ચરમસીમાએ
નાંદોદ તાલુકા પંચાયતમાં વિકાસના કામોને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. તાલુકા પંચાયત પ્રમુખના પતિ સુનિલ વસાવા અને કુમસગામના ડેપ્યુટી…
Read More » -
સાગબારાના નાલ ગામે ચેકડેમના ધકકાના અભાવે અંદાજિત અર્ધા એકર જેટલી જમીનનું ધોવાણ; ચોમાસા પહેલાં ધ્યાને નહી લેવાઈ તો વધુ ધોવાણની શક્યતા!
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાલ ગામની પુર્વ દિશામાં ચેકડેમ બાંધવામાં આવ્યો હતો. પરંતુ તેમની ગામ તરફ ધક્કાનું કામ યોગ્ય રીતે…
Read More » -
સાગબારામાં વન અધિકાર કાયદા હેઠળની જમીન પરથી ઝૂંપડા JCBથી તોડી પાડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ ગઇ
સુરત જિલ્લાના સાગબારા તાલુકામાં આદિવાસીઓના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે. વન અધિકાર કાયદા 2006 હેઠળ મળેલી જમીન પરથી આદિવાસીઓને…
Read More » -
દેડિયાપાડાની ICDS કચેરી તરફ જવા માર્ગ ઉપર ખાણીપીણીની લારીઓથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું
નર્મદા જિલ્લાના તાાલુકા મથક દેડિયાપાડામાં સફાઇનો અભાવ જોવા મળી રહયો છે. આઇસીડીએસ કચેરી તરફ જતાં માર્ગ પર 15 દિવસથી ગટરનું…
Read More » -
દેડિયાપાડા મુખ્ય મથકથી ચીકદા ગામ સુધીનો 17 કિમીનો 50 ગામને જોડતો રસ્તો 10 વર્ષમાં ખખડધજ
તાલુકા મથક દેડિયાપાડાથી ચીકદા સુધીનો 17 કીમીનો રસ્તો હાલ ખૂબ જ ખરાબ અને ખખડધજ હાલત માં છે. ચીકદા અને આસપાસ…
Read More » -
રાજપીપલાના રાજવંત પેલેસમાં મહારાજા રઘુવીરસિંહ ગોહિલના વિશ્વાસુ નોકરે જ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો
રાજપીપલાના રાજવંત પેલેસમાં મહારાજા રઘુવીરસિંહ ગોહિલના વિશ્વાસુ નોકરે જ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મહારાજાની ઉંમર અને શારીરિક અશક્તતાનો લાભ…
Read More » -
રાજપીપળામાં પણ નર્મદા યોજના અસરગ્રસ્તોની મોટી માંગણી
રાજપીપળામાં નર્મદા યોજનાના અસરગ્રસ્ત પરિવારોએ નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. અસરગ્રસ્તોની માંગ છે કે મધ્યપ્રદેશ અને…
Read More » -
એકલવ્ય મોડેલ સ્કૂલ ગોરામાં 11 વર્ષીય બાળકે ગળે ફાંસો ખાધો
તિલકવાડાના રૂપપુરા ગામના બાળકને ગોરાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવો નહિ હોવાથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો…
Read More » -
કુબેર ડિંડોરે કહ્યું- મોદીને કહી અલગ ભીલ પ્રદેશ તો કાલે બનાવી દઈએ, રેવન્યુ ક્યાંથી લાવીશું?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માગણી વચ્ચે રાજ્યના શિક્ષણમંત્રીએ એક કાર્યક્રમમાં નિવેદન આપતાં કહ્યું હતું કે…
Read More »