નર્મદા
-
રાજપીપળામાં 20 વર્ષથી ચાલતી નર્સિંગ કોલેજે છાત્રોના ભાવી સાથે ચેડા કર્યા
રાજપીપળામાં છેલ્લાં 20 વર્ષથી ચાલતી અને હજારો આદીવાસી છાત્રોઓ પાસેથી 2થી 3 લાખની ફી ઉઘરાવી નર્સિંગની તાલીમ આપનાર મા કામલ…
Read More » -
મનરેગામાં નેતાઓ-અધિકારીઓની મિલીભગત – મનસુખ વસાવા
નર્મદા જિલ્લામાં સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષ 2024-25 માટે મનરેગા યોજનામાં અલગ અલગ કામો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી…
Read More » -
નર્મદા જિલ્લામાં જેટકો કંપનીના ટાવર ઉભા કરવાની કામગીરીને લઇને 3 દિવસ વીજપુરવઠો બંધ રહેવાથી ધરતીનો તાત આક્રોશમાં
નર્મદા જિલ્લામાં ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય એમ જિલ્લામાં ત્રણ દિવસ સુધી એગ્રીકલ્ચર વીજ લાઈનો બંધ રહેવાની હોવાથી કેટલાક…
Read More » -
નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ખાંડ અને તુવેરદાળના જથ્થામાં 50 ટકા જેવો કાપ મૂકાતા કાર્ડધારકો અને સંચાલકો આમને-સામને
નર્મદા જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોટી સંખ્યામાં હોવા છતાં વારંવાર આ જિલ્લામાં રેશનકાર્ડ પર મળતા અનાજના જથ્થામાં કાપ…
Read More » -
કેવડીયા આસપાસની 73-AA જમીનો મુદ્દે ચૈતર વસાવાનો આક્ષેપ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વકક્ષાનું પર્યટન સ્થળ બની રહ્યું છે. જેથી કેવળીયાની આજૂબાજૂની આદીવાસીઓની ઘણી જમીનો પર હવે ઉચ્ચ અધિકારીઓની નજર…
Read More » -
ડેડીયાપાડાના અણદુ ગામના યુવાને કોઈક કારણોસર ફાંસો ખાઈ લીધો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અણદુ ગામના યુવાને કોઈક કારણોસર ફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…
Read More » -
નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન કુમાર બેરીજીએ નર્મદાની મુલાકાત કરી
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને એસ્પિરેશનલ બ્લોક-નાંદોદમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની અમલવારી માટે અલાયદી નાણાંકીય જોગવાઈ કરવામાં આવે છે. વિકાસલક્ષી વિવિધ યોજનાઓ…
Read More » -
દેડિયાપાડામાં ખેડૂતો ઓછા ભાવથી ખાનગી વેપારીઓને જણસો વેચવા મજબૂર
દેડિયાપાડા APMCમાં મકાઇ અને મગના પાકની ખરીદી કરવામાં આવતી ન હોવાથી ખેડૂતો વેપારીઓને ઓછા ભાવથી પાકનું વેચાણ કરવા માટે મજબુર…
Read More » -
નાંદોદના પોઇચા ગામમાં ખેતરમાં સિંચાઇનું પાણી નહિ મળતાં ખેડૂતે ઝેરી દવા પી લઇ આપઘાત કર્યો
નર્મદા નાંદોદના પોઇચા ગામમાં ખેતર માં પાણી નહિ આવવાની સમસ્યા અને અન્ય કારણોને લઇ ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી…
Read More » -
સેલંબા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગોટપાડા ગામે સ્મશાન પાસે પાંચ મહીના પહેલાં નાળા પર કરવામાં આવેલ સ્ટ્રચરમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી
નર્મદા સાગબારાના ગ્રામ પંચાયત સેલંબામા સમાવિષ્ટ ગામ ગોટપાડા ગામે સ્મશાન તરફ જતાં રસ્તા પરનું નાળા પર પાંચ મહીના અગાઉ કરવામાં…
Read More »