નર્મદા
-
કેવડિયામાં SRP ગ્રૂપ- 18ના 14 નંબરના બ્લોકમાં પાંચમા માળથી પડી જતાં જવાનનું મોત
કેવડિયામાં પીએમ મોદીના એકતા દિવસના દિવસે યોજાનારા કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કેવડિયા એસઆરપી ગૃપના -18…
Read More » -
સગાઇ રેન્જમાં પશુ ચરાવી રહેલી મહિલાને બીટગાર્ડે વાંસના સપાટાથી માર માર્યો
દેડિયાપાડામાં વન વિભાગમાં ચાલતી લાલીયાવાડી સામે બે દિવસ પહેલાં જ ધારાસભ્ય ચૈતર વસાવાએ વન અને પર્યાવરણમંત્રીને રજૂઆત કરી હતી. આ…
Read More » -
રાજપીપળાની અસલામત STથી ડેપો મેનેજર કે ભરૂચ બેઠેલા અધિકારીઓ મુસાફરોને પડતી તકલીફ માંથી મુક્તિ અપાવે તેવી માંગ
નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી ડેપોનું યોગ્ય સંચાલન નહિ થતું હોવાની વારંવાર ફરિયાદ સંભળાઈ છે જેમાં ખાસ કરીને અમુક રૂટ પર…
Read More » -
ચૈતર વસાવા SOUના સત્તા મંડળ પર ભડક્યા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટ અને નવા નવા કામો ચાલી રહ્યા છે ત્યારે, આ કામોને લઈને તેની અંદર…
Read More » -
ઉકાઈ વિસ્થાપિત પરિવારોએ વનધિકાર જમીન બાબતે ધાકધમકી આપવા સામે રક્ષણ આપવા સુરત કલેક્ટરને રજૂઆત કરી
સાગબરાના હલગામ-પાડીના લોકોને બિજા જિલ્લાના હોવાના કારણે જંગલ જમીન પર બેદખલ અને કાચા ઘરો સળગાવી દેવાની ધમકી વારંવાર મળી રહી…
Read More » -
નર્મદાની સંકલનની બેઠકમાં ખરાબ માર્ગો વહેલી તકે રિપેર કરાવવા સૂચના
ચોમાસા બાદ ખરાબ થયેલા તમામ રસ્તાઓ તાત્કાલિક બનાવવા સાંસદ અને ધરાસભ્યોએ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી છે. ચોમાસામાં શહેરી તથા ગ્રામ્ય…
Read More » -
ડેડિયાપાડાના માલસામોટ ખાતે 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્તમાં માઇક નહિ મળતાં ચૈતર વસાવાએ અધિકારીઓનો ઊધડો લીધો
ડેડિયાપાડાના માલસામોટ ખાતે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં અને સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંગ તડવી, ડેડિયાપાડાના ધારાસભ્ય…
Read More » -
સરકારી નોકરીઓમાં ભરતીના મામલે મનસુખ વસાવા ફરી આકરા પાણીએ
રોડ અને રસ્તાનો વિકાસ બરાબર પણ જ્યારે આદિવાસીઓ શિક્ષણ લઈ ઉચ્ચ કક્ષાએ જશે ત્યારે વિકાસ ગણાશે. આંકડામાં જો કોઈ વિકાસ…
Read More » -
તિલકવાડામાં જિલ્લા પંચાયતના પ્રમુખની ગાડી રોકનારા આપના પ્રમુખ સહિત 8 સામે ફરિયાદ
તિલકવાડાના અલવા ગામે દિપડાના હુમલામાં મહિલાના મોતના મામલાએ રાજકીય રંગ પકડી લીધો છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ ઘરે ટ્રેકટરમાં પરત…
Read More » -
ડેડીયાપાડાના નવાગામમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં મધ્યાહન ભોજનનાં સંચાલકો પાસેથી પંદર ટકા કમિશન લેવામાં આવતું હોવાની લોકોએ રજૂઆત
ડેડીયાપાડા તાલુકાના નવાગામમાં બે જિલ્લા પંચાયતનાં 60 ગામોનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત લોકોએ ભાજપ સાંસદ મનસુખ વસાવાને…
Read More »