નર્મદા
-
એકલવ્ય શાળાઓમાં ભણતા બાળકોના ભવિષ્ય બાબતે ચૈતર વસાવાની મુખ્યમંત્રીને રજૂઆત
આદિવાસી વિસ્તારોની તમામ 47 એકલવ્ય મોડેલ સ્કુલોમાં ધોરણ: 9/10/11/12 ગુજરાતી મિડિયમમાં NESTS દ્વારા ભરતી કરેલ શિક્ષકોને ભણાવવા અને વિદ્યાર્થીઓને ભણવામાં…
Read More » -
દેડિયાપાડાથી મોવી માર્ગ પર યાલ પાસેના પુલના બે ટુકડા થતાં 40 કિમીના ફેરાવાથી બચવા પૂરમાં નદી પાર કરવાનું જોખમ ખેડતા લોકો
નર્મદા જિલ્લાના કરજણ ડેમના 2 દરવાજા ખોલી 17 હજાર કયુસેક પાણી છોડવામાં આવતાં કરજણ નદીમાં આવેલાં ઘોડાપુરના કારણે અનેક નાળાઓ…
Read More » -
સાગબારના ઉમરકુઇ ગામ પાસે ઇકો ગાડીએ બાઈકને સામેથી અથાડતા બાઈક પર સવાર 3ને ઇજા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલાં ઉમરકુઈ ગામ પાસે ઇકો અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણને ફેક્ચર થયું હતું. મળતી માહિતી…
Read More » -
નર્મદામાં બંધ કરાયેલો મોવી-ડેડિયાપાડા રોડ આવશ્યક સેવાઓ માટે ચાલુ રાખવા MLA ચૈતર વસાવા દ્વારા નર્મદા કલેક્ટરને રજુઆત
નર્મદા જિલ્લામાં હાલમાં કેટલાક માર્ગો બંધ કરવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ તેમાં કેટલીક આવશ્યક સેવાઓ ચાલુ…
Read More » -
સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહીલા સરપંચના પતિ વહીવટ કરવા બાબતે કોઈ પરિણામ ન મળતાં સીએમ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના મહીલા સરપંચના પતિ વહીવટ કરતાં હોવાના અવારનવાર ખબરો મળતી રહી છે.અને તે…
Read More » -
SOU નજીક ટ્રાયબલ મ્યુઝિયમ માટી કૌભાંડ મામલે ચૈતર વસાવાના આક્ષેપો
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક છેલ્લાં ઘણા વર્ષોથી ધીમી ગતિએ બની રહેલા ટ્રાયબલ મ્યુઝિયમની ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અચાનક મુલાકાત લઈ…
Read More » -
નર્મદાના નાંદોદ તાલુકા પંચાયતના ઢોલાર ગામના સરપંચ/ઉપ સરપંચ વિરુદ્ધ ગ્રામપંચાયતના પાંચ સભ્યોએ અવિશ્વસની દરખાસ્ત મુકી
નાંદોદ તાલુકા પંચાયતના ઢોલાર ગામના સરપંચ સુધા વસવા અને ઉપ સરપંચ સુશીલા વસાવા વિરુદ્ધ ગ્રામપંચાયતના પાંચ સભ્યોએ અવિશ્વસની દરખાસ્ત મુકી…
Read More » -
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ખાતે આવેલી હોટલનું બેનર ફાડવા અબતે માથાકૂટ થતા એક મહિલાને સળિયા વડે માર મારી ધમકી આપતા ફરિયાદ નોંધાઇ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ખાતે આવેલી હોટલનું બેનર ફાડવા અબતે માથાકૂટ થતા એક મહિલાને સળિયા વડે માર મારી ધમકી…
Read More » -
લ્યો, બોલો હવે; નર્મદાના રીંગાપાદર ગામની શાળામાં એક પણ શિક્ષક ન હોવાથી 32 બાળકો શાળાએ આવતાં જ ન હતાં
રાજયભરમાં બુધવારથી શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે તેવામાં દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી હતી. રીંગાપાદર…
Read More » -
દેડિયાપાડામાં શાળા પ્રવેશોત્સવ પહેલાં શિક્ષણની ગુણવત્તા સુધારવી જરૂરી
દેડિયાપાડા રાજયમાં એક તરફ રંગેચંગે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો હતો તો બીજી તરફ દેડીયાપાડાના ધારાસભ્યએ તેમના…
Read More »