નર્મદા
-
ડેડીયાપાડાના મોરજડીથી બગલાખાડી ગામ આવન-જાવન માટે રાહદારીઓને એવી તો સમસ્યા સર્જાય કે ભાજપના સાંસદને છેક દિલ્હીથી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની ફરજ પડી
નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં પાકા રસ્તાઓની સુવિધા નહી હોવાથી પગદંડી કે કાચા રસ્તાઓનો સ્થાનિકો ઉપયોગ કરતાં હોય છે. વરસાદ પડતાંની…
Read More » -
કોલવાણ ગામની ” નલ સે જલ” યોજનાની બોગસ કામગીરી બાબતે Transparancy newsના સહયોગથી મળતી સફળતા
કોલવાણ પાણી સમિતિની સાથે ગામ આગેવાનો અને પ્રજા નિદ્રામાં પણ પત્રકાર અને Transparancy news લોકોના વહારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના…
Read More » -
ઉમરપાડા તાલુકાનાં ઊંચવાણ ગામે થયેલા ડબલ મર્ડરના આરોપીને 6 દિનના રિમાન્ડ
ઉમરપાડા તાલુકાનાં ઊંચવાણ ગામે થયેલા ડબલ મર્ડર પ્રકરણમાં પકડાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા…
Read More » -
કણબીપીઠાથી દેવમોગરા જવાના રસ્તે વાહનોની કતાર લાગી જતાં હજારો લોકો ગરમીમાં શેકાયાં
સાગબારાથી દેડિયાપાડા વચ્ચે નેશનલ હાઇવે પર કણબીપીઠા પાસે ટ્રાફિકજામના લીધે 8 કિમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી. દેવ મોગરા…
Read More » -
મહેશ વસાવાએ મજુર કમિશનર ગુજરાતને આવેધનમાં ટાંક્યું, નર્મદા જિલ્લામાં તમામ નાના નાના વેપારીઓ, કરાર આધારિત કર્મચારીઓનું શોષણ થાય છે
રાજપીપળામાં આવેલી હોટલો, દુકાનો, દવાખાનાઓ અને ખાનગી સંસ્થાઓમાં સરકારના નિયમ કરતાં ઓછું વેતન આપવામાં આવતું હોવા બાબતે સરકારમાં રજૂઆત કરી…
Read More » -
સાગબારા તાલુકામાં પોલીસો અને યુવાનો વચ્ચે સર્જાયેલી ઘટના બાબતે ભોગ બનનારને ન્યાય અપાવવા ભારત આદીવાસી સંવિધાન સૈના અને International Human Right protection council વતી ડો.અશ્વિન વસાવાનું આવેદન પત્ર
નર્મદા જિલ્લામાં કે અન્ય વિસ્તારોમાં જ્યારે જ્યારે આદીવાસી સમાજ પર ગમે તે આપત્તિ આવે તે સમયે હંમેશાં ડો.અશ્વિન વસાવા અવાજ…
Read More » -
વાલિયા તાલુકાના રામપુરા ગામનો માથાભારે વ્યક્તિ સાગબારાના નાણાં ધિરધાર યુવાનને વારંવાર ધમકાવતા પોલીસે આરોપી વાલિયાથી ઝડપી પાડ્યો
વાલિયા તાલુકાના રામપુરા ગામનો દિપક દિનેશ વસાવા એક માથાભારે વ્યક્તિ હોય જેની સામે બારડોલી, ઉમરપાડા, વાલિયા માંગરોલ પોલીસ સ્ટેશનમાં મારામારી,…
Read More » -
શું રાજપિપલા નગરપાલિકા નગરજનોને દુષિત પાણી પિવડાવી બિમાર કરવા ઈચ્છે છે ?…મહેશ વસાવા
નર્મદા જિલ્લામાં ફક્ત એક રાજપિપલા નગરપાલિકા આવેલી છે.આ નગરપાલિકાએ પર સે જલ યોજના અંતર્ગત રાજપિપલા અને આજુબાજુના ગામડાઓમાં અપાતુ પાણી…
Read More » -
મુખ્યમંત્રીએ જાહેરાત કરેલ કામ થતું નથી; તો સામાન્ય નેતાઓ પર શું અપેક્ષા રખાય? લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અધિકારીઓ મહારાષ્ટ્ર થઈ સારા રસ્તે આવતાં પણ આ રસ્તો જાણતાં હોવાથી બાય પાસ કરતા હતાં. મુખ્યમંત્રીના આગમન માટે…
Read More » -
સાગબારાના પીરમંડાળા ગામમાં અડધી રાત્રે ઘરમાં ઘૂસીને મારમારતા 3 સામે ફરિયાદ નોંધાઈ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પીરમંડાળા ગામે ત્રણ શખ્શોએ રાતના 3 વાગ્યાના સુમારે ઘરમાં ઘુસી 50 વર્ષીય ઈસમ ઉપર લાકડી વડે…
Read More »