નર્મદા
-
જમાવટ યુ-ટ્યુબ ચેનલના જર્નાલીસ્ટ દેવાંશી જોશી અને તમામ પત્રકારો સામે એક્ટ્રોસીટી અને દેશદ્રોહની કાનુની કાર્યવાહી કરવા એ/સી ભારત સરકારની ફરીયાદ દાખલ
દેવાંશી જોષીને લાઈવ ચેનલ કરીને તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે ચર્ચા કરવા ચેલેન્જ જમાવટ ન્યુઝ ચેનલમાં ભારત સરકારના પરુવારજનોનું જાહેરમાં અપમાન…
Read More » -
આદિવાસીઓ પાસેથી 10 થી 500 રૂપિયા ખંખેરી વીંટી પહેરાવી કરોડપતિ બનાવવાની લાલચ આપતી ટોળકી
આદિવાસી સમાજનું બાહુલ્ય ધરાવતાં દેડિયાપાડા તાલુકામાં હાલ લોકોને વિવિધ પ્રલોભન આપી ધાર્મિક શ્રધ્ધા સાથે ખીલવાડ કરતી ટોળકી ફરી રહી છે.…
Read More » -
બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા બીજેપીમાં જવાથી નવા સંગઠન અને રાજકીય પાર્ટી લોન્ચ થવાની જાહેરાત
ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ડેડીયાપાડા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા બીજેપીમાં સામેલ થતાં બીટીપી પાર્ટી મર્જ થતી ગણી સંવૈધાનિક અધિકારો…
Read More » -
સરકારે ગમે તે દુકાનમાંથી અનાજ મળશે તેવી જાહેરાત તો કરી પણ નર્મદામાં લોકોને હાલાકી
રાજપીપળામાં પ્રધાનમંત્રી અન્ન યોજના ની કેટલી જાહેરાતો ને લઈને દુકાન સંચાલકો અને ગ્રાહકો વચ્ચે રોજ તું..તું.. મેં..મેં… થાય છે..કેમ કે…
Read More » -
આદિવાસી નેતાઓનો કોંગ્રેસથી મોહભંગ કે પછી મોહમાયા? કયા ગણિત પર ભાજપ કરી રહ્યું છે કામ
આદિવાસીઓનું હિત કોની સાથે છે? આ પાયાનો પ્રશ્ન ફરી એકવાર પૂછવાની સ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ અને આદિવાસી નેતા નારણ…
Read More » -
સાગબારા તાલુકા મથકે “બેટી બચાવો” નો સ્લોગન ફુકનાર સરકારના રાજમાં બેટીની આબરૂનો સવાલ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા મથકે જાહેર શૌચાલય જર્જરિત તેમજ બિજી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી કામગીરી અર્થે આવતી…
Read More » -
પડતર માગણીઓ સંદર્ભમાં ફરી નર્મદા જિલ્લામાં શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો
નર્મદા જિલ્લામાં શિક્ષકોએ પડતર માગણીઓના સંદર્ભમાં કાળા વસ્ત્રો ધારણ કરી સરકાર સામે વિરોધ કર્યો હતો. શિક્ષકો કાળો શર્ટ અને શિક્ષિકાઓ…
Read More » -
દેડિયાપાડાના સિંગલ ગભાણ ગામે રૂ. 1.81 કરોડના રોડ તો બન્યો નહીં પરંતુ ગરનાળાઓ તૂટી ગયા
દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ સિંગલ ગભાણ ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 1.81 કરોડના ખર્ચથી નવો રસ્તો બની રહયો છે અને…
Read More » -
સાગબરાના કોલવાણ ગામે અચાનક ઘર તુટી પડતાં, પરિવારો પર આભ જેવો બોજો આવી પડ્યો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામે વસાવા દેવરામભાઈ વિરજીભાઈનું અચાનક ત્રણ ગાળાનું કાચુ ઘર ધરાશઈ થતાં ગરીબ પરિવાર લાચાર બની…
Read More » -
વિધાનસભા ચૂંટણીમાં બળવો કરનારા હર્ષદ વસાવા ફરી ભાજપમાં જોડાયાં
ભાજપના બળવો કર્યાના એક વર્ષ બાદ પૂર્વ સંસદીય સચિવ અને ગુજરાત આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવા ફરી એકવાર ભાજપમાં જોડાય…
Read More »