નર્મદા
-
રાજપીપલાની ગોલ્ડન ગર્લે ચીન ખાતે યોજાયેલી છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લઇ છઠ્ઠો ક્રમ મેળવ્યો
રાજપીપલાની ગોલ્ડન ગર્લે ચીન ખાતે યોજાયેલી છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લઇ છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. રબર જેવું શરીર ધરાવતી…
Read More » -
TDOને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ બંધ ઓફીસમાં ધાક ધમકી આપી હોવાનો સાંસદ માનસુખભાઈ વસાવાનો આક્ષેપ
લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે ત્યારે, આજે ડેડીયાપાડા ખાતે ભરુચ સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા…
Read More » -
મૃતક પરિવારનો આક્ષેપ- ‘ભૂમાફિયાઓએ ખોદેલા ખાડાઓને કારણે જ અમારા છોકરાઓ ગરકાવ થયા’ જ્યારે રાજપીપળા સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા જણાવાયું કે, ત્રિવેણી સંગમવાળી જગ્યા નજીક સાદી રેતી કે ગ્રેવલ્સની એકપણ લિઝ કાર્યરત નથી
મંગળવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામ નજીક આવેલી નર્મદા નદીમાં 6 માસૂમો સહિત 7 વ્યક્તિઓના ડૂબી જવાની ગોઝારી ઘટના…
Read More » -
દેડિયાપાડામાં તાલુકામાં તોલમાપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમોએ દુકાનોમાં સઘન ચેકીંગની કામગીરી
દેડિયાપાડા તાલુકામાં તોલમાપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમોએ દુકાનોમાં સઘન ચેકીંગની કામગીરી કરી હતી. દેડિયાપાડા તાલુકામાં કિરાણા સુપર સ્ટોર, ડેરી…
Read More » -
નાંદોદ તાલુકાના કુમસ ગામની વિધવા મહિલાની કોયતાના ઘા મારી હત્યા કરી પ્રેમી ફરાર થયો
નાંદોદ તાલુકાના કુમસગામની વિધવા મહિલાની તેના જ પ્રેમીએ કોયતાના ઘા મારી મોતને ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે. ગામકુવાના…
Read More » -
ડેડીયાપાડાના મોઝદા રાઉન્ડમાં પેટ્રોલિંગ કરતા બીટગાર્ડ પર બે લાકડા ચોરોનો હુમલો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા મોઝદા રાઉન્ડમાં નામગીર ફાટકથી આગળ આવેલા વિસ્તારમાં કંપાર્ટમેન્ટ તરફ ફરજ બજાવતા વન વિભાગના બીટગાર્ડ ઉપર…
Read More » -
ડેડિયાપાડા તાલુકામાં આકાશી વીજળી પડવાથી મૃત્યુ પામેલા પરિવારોનલના વહારે 12 જ કલાકમાં સરકારી તંત્ર દ્વારા સહાય ચૂકવાઈ
નર્મદા જિલ્લામાં તા. 14 મી મેના રોજ ડેડિયાપાડા તાલુકા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન સવારે 11…
Read More » -
ડેડીયાપાડામાં વીજળી પડવાથી 4 લોકોના મોત, 2 ઘાયલ
નર્મદા જિલ્લામાં ગત સાંજના 6 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ હતી. અસહ્ય ગરમી વચ્ચે અચાનક પવનના સુસવાટા અને વિજળીના…
Read More » -
સાગબારા તાલુકાના પાનખલાં ખાતે દક્ષિણ ગુજરાતના ” આદીવાસી સમુદાયોમાં મરણની ઘટનાઓ” પુસ્તકનું વિમોચન
અંગ્રેજી કે અન્ય ભાષાઓનું મટેરીયલ ભરપુર લાયબ્રેરીઓમાં મળશે.પણ આદીવાસી બોલી શોધવી અઘરી છે ? નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વિમળાબેન સર્વોધ્ય…
Read More » -
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
સુરતમાં રહેતો પરિવારના સાત સભ્યો પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબી જતાં હડકંપ મચી ગઇ હતી. તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં…
Read More »