નર્મદા
-
ડેડીયાપડા તાલુકામાં આઝાદીના 75 વર્ષ બાદ પણ નથી મળ્યો રસ્તો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વાઘઉઁમર પાનખલાથી આંબાડુંગળી, ગોટાળી ફળિયા સહિતના ફાળિયાઓ જંગલવિસ્તારમાં આવતા હોય અંદાજિત 1200 જેટલા લોકોની વસ્તી આ બે…
Read More » -
સાગબારા પોલીસે મહારાષ્ટ્ર તરફથી કારમાં આવતો વિદેશી દારૂનો ઝડપી પાડ્યો
વેપલો મોટા પ્રમાણમાં ચાલતો હોય પોલીસ પણ આ વેપલાને નાથવા માટે ચાંપતી નજર રાખતી હોય છે. ત્યારે મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં…
Read More » -
દેડિયાપાડાના ફરાર ધારાસભ્ય ચૈતર વસાવાના બીજા પત્ની મેદાનમાં આવ્યાં
મારા પતિની વધતી લોકપ્રિયતાથી ભાજપ સરકાર ડરી ગઇ છે અને તેથી જ ખોટો કેસ કરાવ્યો છે તેમ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર…
Read More » -
પીએમ મોદીના અટકી પડેલા ડ્રીમ પ્રોજેકટ આદિવાસી મ્યુઝિયમની મુલાકાત કુંવરજી હળપતિએ લીધી
પીએમ મોદીએ 31મી ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. એની…
Read More » -
નર્મદા જિલ્લા ભાજપના 66 તાલુકા પંચાયત સદસ્યોને ચૂંટણીલક્ષી પાઠ ભણાવવામાં આવ્યાં
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલાં ભાજપના 66 સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ પોઇચા ખાતે યોજાયો હતો. જેમાં રાજય સરકારના મંત્રી કુંવરજી…
Read More » -
નર્મદાની તાલુકા પંચાયતોના સભ્યો માટે એક દિવસીય પોઇચા ખાતે તાલીમ વર્ગ
રાજપીપળા નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતો ના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે જેની…
Read More » -
પાડાના વાંકે પખાલી ને ડામ: કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ નામના સુનામીમાં હોમાયું ઇ. ટીડીઓ નામનું નારિયેળ
નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પયાત્રામાં વિવાદ ઉભા થઇ રહયાં છે. કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની મુલાકાત વેળા જ તંત્રના ઘોડા…
Read More » -
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, અમે ઇંટનો જવાબ પથ્થરથી આપશું
બિરસામુંડાની જન્મજયંતિએ નેત્રંગમાં પ્રતિમાના અનાવરણ અવસરે આવેલાં વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને આડે હાથ લીધાં હતાં…
Read More » -
ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવ્યા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે. કેમકે રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે.…
Read More » -
સાગબારાના જાવલી ગામમાં શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગતા મહિલાને ભારે નુકસાન થયું
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામે મહિલાના ખેતરમાં આગ લાગતાં શેરડીનો અડધા ઉપરાંતનો પાક બળી ગયો હતો. આગ લાગવાનું ચોકકસ…
Read More »