નર્મદા
-
નિવાલ્દા ગામના મોતીનગરમા સસરાના ત્રાસથી પુત્રવધુનો આપઘાત
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં પુત્રવધુના આપઘાતના કિસ્સામાં સસરા વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો. મળતી માહિતી અનુસાર ભુપેન્દ્ર ડાહ્યાભાઇ વસાવા…
Read More » -
સાગબારા તાલુકાના ઉમરકુઈ ગામે શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાગબારની વાર્ષિક સાધારણ સાભાનું આયોજન કરવામાં આવ્યું
20 સપ્ટેમ્બર 2023ના રોજ સાગબારા તાલુકાના ઉમરકુઈ ગામ ખાતે શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાગબારાની વાર્ષિક સાધારણ સભા 2023નું…
Read More » -
સાગબારાનો કાકડીઆંબા ડેમ 90 ટકા ભરાયો, તંત્રએ 10 ગામોને સાબદાં કર્યાં
હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી વચ્ચે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કાકડીઆંબા ડેમમાં પાણીની આવક થતા…
Read More » -
લીલોતરી પલ્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ની 8મી વાર્ષિક સાધારણ સભાની ભવ્ય ઉજવણી
13 સપ્ટેમ્બર 2023ના રોજ ઉભારિયા ગામ ખાતે લીલોતરી પલ્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ની 8મી વાર્ષિક સાધારણ સભા 2023નું આયોજન કરવામાં…
Read More » -
સાગબારાથી વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે આરોપીને SOGએ ઝડપી પાડયો
નર્મદા પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા માદક પદાર્થોની હેરફેર, વેચાણની પ્રવૃતિઓને સંપૂર્ણ નાબુદ કરવા સુચના આપી છે. જેની બાતમીના આધારે…
Read More » -
દેડિયાપાડાથી મોવી રોડ બિસ્માર
નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી મોવીને જોડતો માર્ગ બિસ્માર બની ગયો છે અને તેમાં પણ ખાડા પૂરવામાં વેઠ ઉતારવામાં આવતાં રોડ પર…
Read More » -
ઉષા નાયડુએ વિવિધ તાલુકાઓના કોંગ્રેસના સભ્યોને સાંભળ્યા
2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે તમામ પક્ષો પોતના સંગઠનોને મજબૂત બનાવવા મિટિંગો કરવાનું શરૂ કરી દીધું છે. નર્મદાના…
Read More » -
ઝારખંડથી નિકળેલ આદીવાસી સુરક્ષા યાત્રા સેલંબા પોહચી અને ડો.આંબેડકરની સ્ટેચ્યું ફુલહાર ચડાવી પ્રવેશ કર્યો.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વેપારી મથક સેલંબા ગામે આજ રોજ ઝારખંડથી નિકળેલ આદીવાસી સુરક્ષા યાત્રા પોહચી. અનેક રાજ્યોનો પ્રવાસ કરી…
Read More » -
સાગબારના બર્કતુરા પ્રા.શાળામાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
બાળ માનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને અંધશ્રદ્ધા દૂર થાય એવા ઉમદા આશયથી દર વર્ષે GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ…
Read More » -
આ ચાર નેતા પાટીલને મારા વિશે ગેરમાર્ગે દોરે છે, મને ટિકિટ મળે કે ન મળે, પણ હું ખોટું નહીં ચલાવી લઉ’
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં કંઈકને કંઈક ખળબળાટ દેખાતો થયો છે. કોઈ નેતા…
Read More »