નવસારી
-
ગણદેવી: ગણપતિ વિસર્જન વખતે થયેલી બબાલમાં ચપ્પુ હુલાવતા યુવકના આંતરડા બહાર આવી ગયા
અમલસાડ નજીકના માછીયાવાસણ ગામે ગણપતિ વિસર્જન માટે બે ડીજે સિસ્ટમ વાળાઓ વચ્ચે જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં થયેલી મારામારીમાં એક યુવાનને…
Read More » -
નવસારી જિલ્લામાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ
21મી ઑગસ્ટ 2024ના રોજ ભારત બંધના એલાનને અનુસરીને નવસારી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. આંદોલન અને વિરોધના આહવાન પછી,…
Read More » -
શું આ રીતે ભણશે ગુજરાત? નવસારીમાં વિદ્યાર્થિનીઓ ક્લાસરૂમમાં ભણવાના બદલે ખેતરમાં ડાંગરની રોપણી કરતી જોવા મળી!
નવસારીના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામમાં આવેલી સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી અને વનાચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ…
Read More » -
વાંસદામાં આદિવાસી દિને ફરી હુંકાર, 21મી એ ભારત બંધના એલાનને ધારાસભ્યનું સમર્થન
વાંસદા તાલુકાના ગામેગામથી આદિવાસીઓએ વાંસદામાં ભેગા થઈ કુંકણા સમાજ ભવનથી રેલી કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી. આ રેલીમાં…
Read More » -
નાણામંત્રીના ગામમાં જ ભ્રષ્ટાચાર? બ્રિજ બનીને શરૂ થાય તે પહેલા જ પિલ્લર પડી ગયો
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્યારેક બ્રિજ પર ગાબડા પડવાની તો નવા રોડ ધોવાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ…
Read More » -
પાણી પુરવઠાના કૌભાંડ મામલે ધારાસભ્ય અનંત પટેલે કહ્યું- નાની માછલીઓને પકડી, મગરમચ્છો ક્યારે પકડાશે?
હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નવસારી જિલ્લામાં આચરવામાં આવેલા પાણી પુરવઠાના કરોડો રૂપિયાના કોભાડની ચર્ચા ચારેકોર ઉઠવા પામી છે. ત્યારે આ…
Read More » -
બીલીમોરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટાં બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી 9 કરોડની ઉચાપત કરી
નવસારી જિલ્લાના બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત…
Read More » -
દરિયા કિનારે હરવા-ફરવા જતાં પહેલા ચેતજો! 7 માંથી ત્રણના જીવ બચ્યા 4 લોકોની જળસમાધિ
નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવાની મજા માણવા આવેલા એક પરિવારના 4 લોકોને દરિયો ભરખી ગયો.. અચાનક દરિયામાં ભરતીના પાણી…
Read More » -
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા હોવાના કરુણ સમાચાર સામે આવ્યા છે. 6 લોકો દરિયામાં ડૂબવાની ઘટનામાં 2 લોકોને બચાવી…
Read More » -
ચાપલધરા ગામે કાવેરી નદી પર રેલિંગ વગરના ડુબાઉ પુલથી અકસ્માતનું જોખમ
ચાપલધરા ગામથી મીંઢોળ ફળિયાને જોડતા કાવેરી નદી પરના કોઝવે કમ પુલ રેલિંગવિહોણો હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. દર…
Read More »