ભરૂચ
-
AAP ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે.…
Read More » -
વાગરા તાલુકાના વિલાયત ગામ પાસે હાઇવા ટ્રકની ટક્કરે બાઇક સવાર સુપરવાઇઝરનું કરૂણ મોત
વાગરા તાલુકામાં આવેલી વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ભુત બંગાલાવાળી ચોકડી પાસે હાઇવા ચાલકે એક બાઇકને ટક્કર મારતાં કોન્ટ્રાક્ટના સુપર વાઇઝરનું…
Read More » -
2 યુવતીઓને ફાર્મહાઉસમાં નશાના ઇન્જેક્શન આપીને બળાત્કાર
રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા છે. પોલીસનો કોઇ ડર ન હોય તે પ્રકારે ગુનાઓ આચરે છે. જો કે ગાંધીના ગુજરાતમાં એક…
Read More » -
નેત્રંગથી ધારાસભ્ય અનંત પટેલ બોલ્યા: ‘પોલીસ મિત્રો સાંભળી લે તમારે અહીં રહેવું હશે તો આદિવાસી સમાજની પરવાનગી લેવી પડશે’
બિરસમુંડાની પ્રતિમાંના સ્થાપન પ્રસંગે વાંસદાના કોંગી આદિવાસી ધારાસભ્યએ પોલીસ, ભરૂચ સાંસદ, ભાજપ સરકાર અને તંત્રને પડકાર ફેંકી આદિવાસી સમાજને 2024…
Read More » -
હાઇવેના વિસ્તૃતિકરણ કરવા નેત્રંગમાં બિરસા મુંડાની પ્રતિમાની કામગીરી તંત્રએ અટકાવી
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની પ્રતિમાની કામગીરી તંત્રએ અટકાવી દેતાં રોષ જોવા મળી રહયો છે. આગામી દિવસોમાં…
Read More » -
આપના ધારાસભ્યના સમર્થન: નેત્રંગ ખાતે કોંગી નેતા અને આદિવાસી આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પાઠવાયું
આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયેલ પોલીસ ફરિયાદને લઈ ઠેરઠેર આદિવાસી સમાજ અને અન્ય સંગઠનો આગળ આવી સમર્થન આપી રહ્યાં…
Read More » -
ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં બાગાયતી પાકના નુકસાન પર સહાય મળશે
ભારે વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાન થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. તાજેતરમાં તારીખ 16થી 18…
Read More » -
માનવ સર્જીત કે કુદરતીઃ નર્મદાના આ અધિકારીએ કહ્યું, ‘ડેમમાંથી પાણી છોડવું અને ભારે વરસાદ પડવો બંને કુદરતી સંયોગ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બર્થડેમાં ઝાકમઝોળ બતાવી ચાપલુસી કરવાની લ્હાયમાં નર્મદાના ડેમનું પાણી સંગ્રહી રાખવામાં આવ્યું અને તે જ કાળે ભારે…
Read More » -
નેત્રંગ- દેડિયાપાડા હાઇવે પર 50 મીટરના અંતરમાં જ 500 ખાડા
નેત્રંગ – દેડિયાપાડા રસ્તાને નેશનલ હાઇવે કોઈ પણ સંજોગોમાં કહેવાય તેમ નથી. આ રસ્તો ગામડાના ગાડા રસ્તાથી પણ ઉતરતી કક્ષાનો…
Read More » -
ભરૂચના વાલીયામાંથી અંદાજે રૂ. 35.10 લાખના મોટા પ્રમાણમાં ચોરીનું ચંદન પકડાયું!
રૂંધા ગામે ચંદન તસ્કરના દંપતીના ઘરેથી રૂ. 35.10 લાખનો ચંદનની વસ્તુઓ સહીત અન્ય મુદ્દામાલ ઝડપાયો માસ્તર માઈન્ડ વિમલ મહેતા પાડોશીઓને…
Read More »