સુરત
-
કામરેજ ગામે પાસે તાપી નદીમાં તરતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
કામરેજ ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં તરતી હાલતમાં આજરોજ એક યુવકનો મૃતદેહ નજરે ચડતા માછીમારોએ મૃતદેહને કાંઠે લાવ્યા હતા.…
Read More » -
સુરત જિલ્લામાં દરેક તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ
સુરત જિલ્લામાં એક મહિનાના વિરામ બાદ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેને લઇને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. તેમજ…
Read More » -
હરિયાલની કંપનીમાં વિકરાળ આગ
માંડવીની હરિયાલ જીઆઈડીસીમાં યાર્ન તેમજ ધાગા બનાવતી કંપની ચોકસી ટેક્સલેન પ્રાઇવેટ લિમિટેડ-યુનિટ-2, બ્લોક નં.211, પ્લોટ નં.4/ABCમાં અગમ્ય કારણોસર આગ (Fire)…
Read More » -
ચોર સમજી ચાર ઈસમોને જાહેરમાં ફટકારનાર બારડોલીના ભાજપ અગ્રણી સહિત 7 સામે ફરિયાદ નોંધાય
બારડોલી શહેરમાં આવેલા તેન ગામની ચાણક્યપુરી સોસાયટીમાં ટોળાં દ્વારા માર મારવાની ઘટનામા આખરે ભાજપ અગ્રણી સહિત 7 સામે પોલીસ ફરિયાદ…
Read More » -
અરેઠ મંદિરે ગયેલી મહિલા પર કપિરાજનો હુમલો
માંડવી તાલુકાના અરેઠ ગામે છેલ્લા ઘણા સમયથી કપિરાજના ટોળેટોળા ઉતરી પડે છે, અને ઘણીવાર રાહદારી સહિત અન્ય વ્યક્તિઓ પર દોડી…
Read More » -
સુરતના ભાજપના મળતીયાઓને કારણે 10 લાખ જેટલા દુકાનદારો પર 200 કરોડનો આર્થિક બોજઃ AAP કોર્પોરેટર
સુરત મહાનગરા પાલિકાના સુરત ટેક્ષટાઈલ માર્કેટ પાસેથી ૭૦ કરોડ રુપીયાની ઉઘરાણી બાકી હોવો છતાં પણ કોઈ બાબતની પાલિકા તરફથી એકશન…
Read More » -
સુરતના કામરેજ તાલુકાના ડુંગરા ગામે 1000 નિલગીરીના ઝાડ રાતોરાત કાપી નંખાયા: પોલીસ ફરિયાદ નોંધાય
કામરેજના ડુંગરા ગામે એક વિચિત્ર ઘટના બની હતી. ખેડૂતના ઉભા પાક નિલગીરીના 1000 જેટલા વૃક્ષોને અજાણ્યા ઈસમોએ કાપી નાખ્યા હોવાની…
Read More » -
ઝરપણમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા મહિલાએ જીવ ગુમાવ્યો
માંડવી તાલુકાના ઝરપણ ગામે ખોડાયેલ હાડમોરમમાં હાલમાં ભરાયલેા પાણીમાં એક યુવતી પડતાં મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી…
Read More » -
બારડોલી ખાતે નવનિર્મિત થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ અને પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ડોર સ્ટેડિયમનું લોકાર્પણ કરાયું
સરદાર નગરી બારડોલી ખાતે નવનિર્મિત થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ અને પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ડોર સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.…
Read More » -
સુરત જિલ્લાના માંડવી પોલીસ દ્વારા આયોજીત તિરંગાયાત્રામાં આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ જોડાયા
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવીના રહીશ એવા નિવૃત સૈનિકોનું સાલ ઓઢાડી સન્માન કરાયું. હાલમાં સરકારના આઝાદીના અમૃત મહોત્સવ સાથો…
Read More »