સુરત
-
દાંડી – તરસાડા બાર ધોરીમાર્ગને ફોરલેન કરવા નવસારી જિલ્લામાં કામ શરૂ, સુરતમાં ક્યારે?
તરસાડા બારથી દાંડી રાજ્ય ધોરી માર્ગને નવસારી જિલ્લામાં ફોરલેન બનાવવાની મંજૂરી મળતા કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ સુરત જિલ્લામાં…
Read More » -
સુરતમાં BRTS બસનો કેર, 8 બાઈક સવારોને કચડ્યાં, 2થી વધુના ઘટનાસ્થળે મોત
સુરતમાં ફરી વાર કાળ બની BRTS બસ બે બસની ટક્કરમાં 8 બાઈકો કચડાયાં 2થી વધુના ઘટનાસ્થળે જ મોત 15 લોકોથી…
Read More » -
સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખપદે ઉદય પટેલનો 1197 મતે ભવ્ય વિજય
ડિસ્ટ્રીક્ટ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખપદે ઉદય પટેલનો 1197 મતે વિજય થયો હતો. ટર્મિશ કણિયાને 740 તો હિરલ પાનવાલાને 347 મત…
Read More » -
સુરત જિલ્લામાં 100થી વધુ ચેકડેમ જર્જરિત, રિપેરિંગ ન થતાં પાણી સંગ્રહ થવાના બદલે વ્યર્થ વહી જાય છે
સુરત જિલ્લામાં કરોડોના ખર્ચે વિવિધ વિભાગો દ્વારા બનાવવામાં આવેલા 550થી વધુ ચેકડેમ પૈકી 100 જેટલા ચેકડેમ જર્જરિત હોય પાણી સંગ્રહ…
Read More » -
નેશનલ લોક અદાલતમાં સુરત જિલ્લાના 29049 કેસનો નિકાલ
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત દ્વારા આજરોજ સુરત જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ…
Read More » -
ગ્રામ પંચાયતોનું આગવું પગલું: એક બારકોડ સ્કેન કરો એટલે તમારી ફરિયાદ ગ્રામ પંચાયતને પહોંચી જશે
સુરત જિલ્લાની પલસાણા તાલુકાની પલસાણા ગ્રામ પંચાયત હવે ડિઝિટલ બની છે. જિલ્લાની પ્રથમ એવી ગ્રામ પંચાયત બની છે જે કેટલીક…
Read More » -
આખરે ગ્રામજનોને જરૂરી દાખલા કાઢી આપવા તલાટીઓને સૂચના
સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા 12 જેટલા પ્રમાણપત્રો અને દાખલા ન આપવા અંગે ફતવો બહાર પાડવામાં આવતા ગ્રામજનોને…
Read More » -
સુરત જિલ્લા તલાટી મંડળે મનસ્વી ફતવો બહાર પાડતા પ્રજાના કામો અટવાઈ રહ્યા છે
સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા 12 જેટલા પ્રમાણપત્રો અને દાખલા ન આપવા અંગે ફતવો બહાર પાડવામાં આવ્યો છે.…
Read More » -
સુરત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાસીયાની ધરપકડ
15 મહિના વીત્યા બાદ આરોપી પાંજરે પુરાયો સુરત જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખના સ્વિમિંગ પુલના નાહતા ફોટાઓ મોર્ફ કરીને વાઇરલ કરનાર…
Read More » -
સુરત જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ 27મીએ આયોજન
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન…
Read More »