દક્ષિણ ગુજરાત
-
મોસ્કુવા ગામમાં જમીનનાં ભાગ બાબતે હુમલો કરનાર સાત ઈસમો સામે પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોસ્કુવા ગામના સીંગલવાણ ફળીયામાં જમીનનાં ભાગ બાબતે હુમલો કરનાર સાત ઈસમો સામે પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ…
Read More » -
18 વર્ષથી બંધ પડેલી વ્યારા સુગર ફરી ધમધમતી જોવા મળશે
છેલ્લાં 18 વર્ષથી બંધ પડેલ વ્યારા સુગરને તાપી સુરત જિલ્લાનાં સહકારી આગેવાનો અને ગુજરાત સરકારના સહયોગથી ફરી આજે જીવંત કરવામાં…
Read More » -
વાડી ગામે નુતન વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક કબડ્ડી સ્પર્ધા યોજાશે
ઉમરપાડા તાલુકાના વાડી ગામે નૂતન વર્ષના દિવસે યોજાનાર ગ્રામીણ ઓલિમ્પિક કબ્બડી સ્પર્ધા નું ઉદ્ઘાટન માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે કરાશે…
Read More » -
સ્વ. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે દેડિયાપાડા- સાગબારાના લોકો સાથે કર્યો જન સંવાદ
અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સાગબારા અને ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામોની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ સાધી પડતી મુશ્કેલીઓથી વાકેફ…
Read More » -
દેડિયાપાડાના ઉમરાણમાં મકાનમાં આગ, બે પશુના મોત
દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામના ગુંદલા આંબા ફળિયામાં કાચા ઘરમાં ઘરની ઉપરથી પસાર થતાં વીજવાયરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ…
Read More » -
15નવે.થી 25 જાન્યુ. સુધી સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા
રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાપાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી…
Read More » -
કાકરાપાર ન્યુકિલયર પાવર પ્લાન્ટ ખાતેથી કુંવરજી હળપતિના હસ્તે શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ પ્રારંભ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સુરત જિલ્લાના માંડવીના કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ગેટ નં.1/2 કડિયાનાકા પરથી…
Read More » -
ચૈતર વસાવા પર વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના આરોપનો સમગ્ર મામલો શું છે?
ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ચર્ચામાં છે. ચૈતર વસાવા સામે…
Read More » -
હાઇવેના વિસ્તૃતિકરણ કરવા નેત્રંગમાં બિરસા મુંડાની પ્રતિમાની કામગીરી તંત્રએ અટકાવી
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની પ્રતિમાની કામગીરી તંત્રએ અટકાવી દેતાં રોષ જોવા મળી રહયો છે. આગામી દિવસોમાં…
Read More » -
બારડોલી આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ ખોટી ફરિયાદ થઇ હોવાનો આક્ષેપ
આદિવાસી સમાજના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ખોટો કેસ દાખલ કરાયો હોવાના આરોપ સાથે રાજ્યપાલને સંબોધીને બારડોલી આમ આદમી પાર્ટી દ્વારા…
Read More »