દક્ષિણ ગુજરાત
-
સુબીરની ‘પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના’થી 70 ગામોની તરસ છિપાશે
આહવા સુબીર તાલુકાના જારસોળ ગામે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પોળસમાળ જુથ…
Read More » -
માંડવી તાલુકાના તરસાડાબાર ચાર રસ્તા પાસેથી LCB પોલીસે રૂ. 12.24 લાખના દારૂ સહિત રૂ. 22.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડાબાર ચાર રસ્તા પરથી દારૂ ભરેલો ટ્રક સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.…
Read More » -
અમલસાડી ગામે દીપડો છેલ્લા ઘણા સમયથી આંટાફેરા મારતો હતો, અંતે…આખરે પાંજરે પુરાયો
માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો છેલ્લા ઘણા સમયથી આંટાફેરા મારતો હતો. તેમજ કેટલાક પશુપાલકોના મરઘાનો શિકાર પણ કર્યો હતો. જેથી…
Read More » -
ડાંગ જિલ્લામાં વિવિધ પરંરાગત વેશભુષા અને નૃત્યો સાથે આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ
સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘોષણા અનુસાર દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. વર્તમાન સમયમાં જન જાતિની ઓળખ અને…
Read More » -
રાજ્ય કક્ષાના ઉજવણીના કાર્યક્રમનો પ્રારંભ CMના હસ્તે તાપી જિલ્લાથી કરાયો
આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા મુકામે કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…
Read More » -
કામરેજ તાલુકામાં આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી ઉત્સવ ઉજવાયો, આગેવાનોએ યુવાનો શિક્ષિત બને તે માટે હાંકલ કરી
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આદિવાસી સમાજના સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના…
Read More » -
મહુવા તાલુકાના ભગવાનપુરા(વાંક) ગામથી ધારાસભ્ય મોહન ઢોડીયાના હસ્તે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો શુભારંભ
માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભગવાનપુરા (વાંક)…
Read More » -
આદિવાસી પરંપરાથી અજાણ કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતીને ધરાવવાને બદલે દેશી દારૂનો ઘૂંટડો પી ગયા
ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ હાજર હતા. આ દરમિયાન આદિવાસી…
Read More » -
માંડવી તાલુકાના પાતલ ગામે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સમાવિષ્ટ પાતલ ગામે બી.ટી.એસ ના અગ્રણી જીગ્નેશભાઈ મકવાણા દ્વારા પાતલ ગામે જેઓ છેલ્લા…
Read More » -
ખેડૂતોને પૂરતી કલમ નહીં મળી તથા યોજનામાં ભ્રષ્ટાચાર પણ થયાના આક્ષેપ
ડાંગ જિલ્લામાં વાડી યોજનામાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે ડાંગ કોંગ્રેસનાં પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીએ કલેકટરને…
Read More »