દક્ષિણ ગુજરાત
-
કણબીપીઠાથી દેવમોગરા જવાના રસ્તે વાહનોની કતાર લાગી જતાં હજારો લોકો ગરમીમાં શેકાયાં
સાગબારાથી દેડિયાપાડા વચ્ચે નેશનલ હાઇવે પર કણબીપીઠા પાસે ટ્રાફિકજામના લીધે 8 કિમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી. દેવ મોગરા…
Read More » -
સુમુલ ડેરીના સંચાલકો દ્વારા એક હજાર કરોડના કૌભાંડ અંગે ભરૂચના સ્પેશિયલ ઓડિટરને સોંપાઈ તપાસ
સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરીના વહીવટમાં કરોડોના કૌભાંડ મામલે વિવાદોમાં સપડાયેલી છે અને સુમુલ ડેરીમાં 1 હજાર કરોડના…
Read More » -
ઓહહ; બાપ રે…નિઝર CHCમાં ભર ઉનાળે દસ દિવસથી પીવાનું પાણી બંધ
નિઝર તાલુકામાં કાર્યરત દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત નિઝરનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાણી નિયમિત પહોંચાડવામાં આવતું હતું.…
Read More » -
મહેશ વસાવાએ મજુર કમિશનર ગુજરાતને આવેધનમાં ટાંક્યું, નર્મદા જિલ્લામાં તમામ નાના નાના વેપારીઓ, કરાર આધારિત કર્મચારીઓનું શોષણ થાય છે
રાજપીપળામાં આવેલી હોટલો, દુકાનો, દવાખાનાઓ અને ખાનગી સંસ્થાઓમાં સરકારના નિયમ કરતાં ઓછું વેતન આપવામાં આવતું હોવા બાબતે સરકારમાં રજૂઆત કરી…
Read More » -
શું વાત છે! સોનગઢના દુમદા ગામમાં “વિકાસ” છેલ્લા ઘણાં સમયથી જવાનો ભૂલી ગયો છે?
સોનગઢ તાલુકાના ઉત્તર વિભાગમાં આવેલ દુમદા ગામની ગણના આગળ પડતાં ગામ તરીકે થાય છે.જો કે ગામની મુલાકાત લેતાં કેટલીય સમસ્યાઓ…
Read More » -
સાગબારા તાલુકામાં પોલીસો અને યુવાનો વચ્ચે સર્જાયેલી ઘટના બાબતે ભોગ બનનારને ન્યાય અપાવવા ભારત આદીવાસી સંવિધાન સૈના અને International Human Right protection council વતી ડો.અશ્વિન વસાવાનું આવેદન પત્ર
નર્મદા જિલ્લામાં કે અન્ય વિસ્તારોમાં જ્યારે જ્યારે આદીવાસી સમાજ પર ગમે તે આપત્તિ આવે તે સમયે હંમેશાં ડો.અશ્વિન વસાવા અવાજ…
Read More » -
ખેડૂતો પાવર ગ્રીડ કંપની દ્વારા અન્યાય અંગે વેદના લઇને કલેક્ટર ઓફીસ પોહચ્યા
પાવર ગ્રીડ નવસારીની ખાવડા 765 કે.વી લાઈનવાળા અસરગ્રસ્ત ખેડૂતોને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટની કલમ 16 પ્રમાણે ગત રોજ છઠ્ઠી જૂને બપોરે…
Read More » -
વાલિયા તાલુકાના રામપુરા ગામનો માથાભારે વ્યક્તિ સાગબારાના નાણાં ધિરધાર યુવાનને વારંવાર ધમકાવતા પોલીસે આરોપી વાલિયાથી ઝડપી પાડ્યો
વાલિયા તાલુકાના રામપુરા ગામનો દિપક દિનેશ વસાવા એક માથાભારે વ્યક્તિ હોય જેની સામે બારડોલી, ઉમરપાડા, વાલિયા માંગરોલ પોલીસ સ્ટેશનમાં મારામારી,…
Read More » -
વાલોડ ખાતે કાકરાપાર બલ્ક યોજનામાંથી જ પાઇપ લાઇનમાંથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ
વાલોડ વોટરવર્ક્સની પાઇપલાઇનો જર્જરિત થઇ જવાને કારણે ભૂતકાળમાં કેટલાય વિસ્તારોમાં પાણી ગંદુ આવતા હોવાની ફરિયાદો ગામમાં કશે ને કશે સામે…
Read More » -
વાલોડ તાલુકાના દાદરીયા ગામમાં ગૌચરની જમીનમાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ બનાવમાં અધિકારીઓ લાઇને લાગ્યા
પોલીસ બંદોબસ્ત સાથે કબજો લેવા આવેલા અધિકારીઓએ પરત જવું પડ્યું વાલોડ તાલુકાના દાદરીયા ખાતે મામલતદાર દ્વારા કલેક્ટરના હુકમથી ગૌચરની જમીન…
Read More »