દક્ષિણ ગુજરાત
-
આહવાના બોરીગાવઠા ગામનાં આંતરીક માર્ગ પર રેતી ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો
આહવા તાલુકાનાં બોરીગાવઠા ગામનાં આંતરીક માર્ગ પર રેતીનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાંસદા તરફથી…
Read More » -
આહવા ડેપોની ગુરૂવારે સવારે સોનુનિયાથી આહવા જવા નીકળેલી બસનું જોગબારીનો ઘાટ ચડી અને ઉતરતી વખતે ટાયર ફાટયું
આહવા ડેપોની ગુરૂવારે સવારે સોનુનિયાથી આહવા જવા નીકળેલી બસનું ટાયર જોગબારીનો ઘાટ ચડી અને ઉતરતી વખતે ફાટી ગયું હતું. જેને…
Read More » -
વ્યારામાં ઉજ્જવલ સ્મોલ બેંકમાં 56 ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારને પોલીસે પકડયો
વ્યારા નગરમાં અંબિકા પેલેસમાં આવેલ ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક માં 56 ગ્રાહકો સાથે બેંકના કસ્ટમ રિલેશન ઓફિસર દ્વારા 8 લાખથી…
Read More » -
નિઝરના ભીલ જાંબોલી ગ્રામ પંચાયતમાં નવા સબ સેન્ટરની જગ્યા અંગે ખોટા ઠરાવ થયાનો આક્ષેપ
નિઝર તાલુકામાં સમાવેશ ગ્રુપ ગ્રામ પંચાયત ભીલ જાંબોલીમાં નવા સબ સેન્ટરનું બાંધકામની જગ્યા બાબતે કરેલ ગ્રામસભાનો ઠરાવ ખોટો હોવાનું RTI…
Read More » -
વ્યારા જિલ્લાની સોનગઢ નગર પાલિકાની ચૂંટણી આગામી 16 મી ફેબ્રુઆરીના રોજ યોજાશે
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ પાલિકાની સામાન્ય ચૂંટણી યોજવા અંગે તારીખની જાહેરાત કરવામાં આવી છે.એ મૂજબ સોનગઢ નગર પાલિકાની ચૂંટણી…
Read More » -
સાગબારામાં વન અધિકાર કાયદા હેઠળની જમીન પરથી ઝૂંપડા JCBથી તોડી પાડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ ગઇ
સુરત જિલ્લાના સાગબારા તાલુકામાં આદિવાસીઓના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે. વન અધિકાર કાયદા 2006 હેઠળ મળેલી જમીન પરથી આદિવાસીઓને…
Read More » -
દેડિયાપાડાની ICDS કચેરી તરફ જવા માર્ગ ઉપર ખાણીપીણીની લારીઓથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું
નર્મદા જિલ્લાના તાાલુકા મથક દેડિયાપાડામાં સફાઇનો અભાવ જોવા મળી રહયો છે. આઇસીડીએસ કચેરી તરફ જતાં માર્ગ પર 15 દિવસથી ગટરનું…
Read More » -
દેડિયાપાડા મુખ્ય મથકથી ચીકદા ગામ સુધીનો 17 કિમીનો 50 ગામને જોડતો રસ્તો 10 વર્ષમાં ખખડધજ
તાલુકા મથક દેડિયાપાડાથી ચીકદા સુધીનો 17 કીમીનો રસ્તો હાલ ખૂબ જ ખરાબ અને ખખડધજ હાલત માં છે. ચીકદા અને આસપાસ…
Read More » -
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધો.8 વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં નવો વળાંક
સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરોજ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી…
Read More » -
રાજપીપલાના રાજવંત પેલેસમાં મહારાજા રઘુવીરસિંહ ગોહિલના વિશ્વાસુ નોકરે જ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો
રાજપીપલાના રાજવંત પેલેસમાં મહારાજા રઘુવીરસિંહ ગોહિલના વિશ્વાસુ નોકરે જ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મહારાજાની ઉંમર અને શારીરિક અશક્તતાનો લાભ…
Read More »