દક્ષિણ ગુજરાત
-
સોનગઢના નિશાણા ગામે ચાલતી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત
સોનગઢ તાલુકાના નિશાણા ગામ ખાતે ચાલતી પ્રાથમિક શાળાના બે ઓરડા અત્યંત જર્જરિત થઈ ગયા હોવાથી નાના નાના ભૂલકાંઓ ભય સાથે…
Read More » -
નિઝરમાં આવેલ રાયગઢ ગામથી પીપરીપાડા ગામને જોડતો મેઈન ડામર રસ્તાની સાઇટમાં
નિઝર તાલુકામાં આવેલ રાયગઢ ગામ ખાતેથી પીપરીપાડા ગામને જોડતો મેઈન ડામર રસ્તાની સાઇટમાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક…
Read More » -
વ્યારાના 72 જેટલાં ગામના ખેડૂતોના ખેતરમાં સિંચાઈના પાણી પુરા પાડતી ઉકાઈ હાઈ લેવલ કેનાલ ઝાડી-ઝાંકરાથી ઘેરાઇ
સોનગઢ અને વ્યારા તાલુકાના 72 જેટલાં ગામના ખેડૂતોના ખેતરમાં સિંચાઈના પાણી પુરા પાડતી ઉકાઈ હાઈ લેવલ કેનાલમાં ઘણે ઠેકાણે ઝાડી…
Read More » -
સોનગઢના મોટી ખેરવાણ ગામમાં LED બલ્બ વેચાણ માટે કાર ભાડે આપ્યા બાદ માલિક સાથે ભાડુતીની ઠગાઇ
સોનગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામના એક ખેડૂતે પોતાની ઇકો કાર એક રાજસ્થાની યુવકને ભાડે આપી હતી.આ યુવકે માત્ર ચાર માસનું…
Read More » -
નર્મદામાં સસ્તા અનાજની દુકાનોમાં અંગુઠો મૂકાવ્યાં બાદ જ કુપન નીકળતા; ફિંગર પ્રિન્ટના નિયમ સામે દુકાનદારોમાં કચવાટ
સરકારે પુરવઠા સંચાલકો ના ફિંગર નો નિયમ ફરજિયાત તો કર્યો પરંતુ ઉંમરલાયક સંચાલકો મુશ્કેલીમાં મુકાયાં છે. અમુક દુકાનોમાં બીજાના નામે…
Read More » -
દેડિયાપાડાથી સાગબારા જવાના રોડ ઉપર કાલબી ગામના ઢાળ (ટેકરા) પાસે એક ટ્રક ખીણમાં ખાબકતાં ડ્રાઇવરનું મોત થયું
નર્મદા જિલ્લાના દેડીયાપાડા થી સાગબારા જવાના રોડ ઉપર કાલબી ગામના ઢાળ (ટેકરા) પાસે એક ટ્રક ખીણમાં ખાબકતાં ડ્રાઇવરનું મોત થયું…
Read More » -
સાગબારાના કોલવાણ-રાણીપુર ગ્રામ પંચાયતના તલાટીની બદલી પર સ્ટે નહી આવે તો ધરણા કરવાની આગેવાનોની ચિમકી
તલાટી કમ મંત્રીની બદલી બાબતે નારાજ ભારત આદીવાસી સંવિધાન સેના, ભાજપ , આપ અને સરપંચના સંયુક્ત નેજા પણા હેઠળ બદલી…
Read More » -
આહવાના ગાંધીબાગ પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ
આહવાના ગાંધીબાગ પાસે બુધવારે રાત્રે રાણી ફળિયાના બાઇક ચાલક કરણ કપુભાઈ ચૌધરીને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે તેમનું ઘટનાસ્થળે જ…
Read More » -
વ્યારાની મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડૉ.અનીલકેસર ગોહિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
વ્યારાની મા કામલ ફાઉન્ડેશનના સંચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા તાપી જિલ્લામાં નર્સિંગ કોર્ષના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા હોવાનો કિસ્સો સામે…
Read More » -
MLA ચૈતર વસાવાએ કહ્યું; ‘પોલીસ આદેશનો પાલન ના કરે તો બદલી થાય અથવા નોકરી ગુમાવી પડે છે’
‘આપ’નાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગતરોજ આખો દિવસ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુજાર્યો હતો. ત્યારે હંમેશા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરતા ધારાસભ્યએ…
Read More »