દક્ષિણ ગુજરાત
-
નાંદોદના ઢોચકી ગામે નાળું છેલ્લા એક વર્ષથી તૂટેલું હોવા છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં
નાંદોદના ઢોચકી ગામ પાસેથી પસાર થતી ખાડી ઉપર બનાવવામાં આવેલું નાળું છેલ્લા એક વર્ષથી તુટેલી હાલતમાં હોવાથી લોકોને અવર-જવર કરવામાં…
Read More » -
સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ ‘રેતી માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી નર્મદામાં મોટી મશીન બોટ (બાજ) દ્વારા ગેરકાયદેસર રેતી ખનન નર્મદા, ભરૂચ, અને વડોદરા જિલ્લામાં ચાલે છે.
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા નદીમાં પડેલા મોટા ઊંડા ખાડાઓના કારણે ચાર જેટલા…
Read More » -
નર્મદામાં સંવિધાન દિવસે કોંગ્રેસી નેતાઓ દ્વારા પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો
ગુજરાત સરકાર દ્વારા તાજેતરનામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો તઘલખી નિર્ણય કર્યો છે. આ નિર્ણયના વિરોધમાં નર્મદા…
Read More » -
તાપી જિલ્લાના વ્યારા ખાતે નેશનલ પ્રેસ એસોશિએશનની બેઠક યોજાઇ
ગુજરાત ભરના પત્રકારોની અનેક સમસ્યાનાં નિરાકરણ માટે કાર્યરત અને હરેક સમસ્યામાં પત્રકારોના હિત માટે લડત આપનાર લડી લેનાર નવસર્જન પત્રકાર…
Read More » -
આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિ બંધ કરવા બાબતે યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવા ઉગ્ર આંદોલન કરવા ચીમકી
રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હોવાની વાતને લઈને વિદ્યાર્થીઓ અને આદિવાસી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.…
Read More » -
રીક્ષાચાલકોની ફરિયાદને લઈને ચૈતર વસાવાએ SOUના અધિકારીઓને તતડાવ્યાં
ગતરોજ આપના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા આવ્યા હતા અને આક્ષેપ લગાવ્યો હતો કે, મા કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજ 20 વર્ષથી…
Read More » -
આપ ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા ખાતે કલેકટર કચેરી સામે ધરણાં પર બેઠા
રાજપીપળામાં 20 વર્ષથી ચાલતી માં કામલ નર્સિંગ કોલેજ સામે વિદ્યાર્થીઓએ અનેક આક્ષેપો કરતા મુદ્દો છેલ્લા 15 દિવસથી ટોક ઓફ ધી…
Read More » -
વ્યારાના માયાપુરમાં પ્રેમ સંબંધમાં યુવતીએ લગ્ન કરવાનું કહેતા સંબંધમાં તિરાડ પડતાં મામલો પોલીસ સ્ટેશન પોહચ્યો
વ્યારાના માયાપુરમાં પૂર્વ પ્રેમીએ ઘરમાં ઘુસી વાળ પકડી ગાળો આપી હાથ અને લાતથી મારી દેતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.…
Read More » -
રાજપીપળામાં બોગસ કોલેજ વિરુદ્ધ કાર્યવાહી ન થાય તો ચૈતર વસાવાનું ધરણાં પર બેસવાનું એલાન
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણાં પર બેસવાની જાહેરાત કરી છે. તેમનો આક્ષેપ છે કે મા કામલ ફાઉન્ડેશનની…
Read More » -
અલગ ભિલપ્રદેશ મુદ્દે મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને
આદિવાસી સમાજના આલગ ભીલ પ્રદેશની માગ સાથે દેડીયાપાડા પાડાના ધારાસભ્ય અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર સામસામે આવતા નર્મદા…
Read More »