દક્ષિણ ગુજરાત
-
નિઝરના બોરદા ગ્રામ પંચાયતના સરપંચે સગાને આવાસ યોજનાનો લાભ આપ્યાના આક્ષેપ
તાપીના નિઝર તાલુકામાં આવેલ બોરદા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને ટી. એસ. પી. આવાસ યોજનાનો લાભ પોતાના…
Read More » -
નાંદોદના 10 ગામના 81 ખેડૂતોને 14 વર્ષ પછી જમીન વળતર મળ્યું!
નાંદોદ તાલુકાના 10 ગામના આશરે 80થી વધારે ખેડૂતો જમીનના વળતર માટે રજૂઆતો કરી રહ્યા હતા. ત્યારે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની…
Read More » -
ચાલુ વર્ષની દિવાળી નર્મદા સુગરના ખેડૂતો આંનદ ઉલ્લાસથી ઉજવશે
નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીમાં ખેડૂત સભાસદોએ આપેલી શેરડીના રૂપિયા ત્રણ તબક્કામાં આપે છે. નર્મદા સુગર દ્વારા જાહેર…
Read More » -
ભરૂચમાં 60 અને નર્મદામાં 10 કવોરી ગાંધી જયંતીના દિવસથી બંધ થઇ ચુકી છે. બંને જિલ્લા મળીને 1,500થી વધારે કામદારોની દિવાળી બગડે તેવા સંજોગો ઉભા થયાં છે.
પર્યાવરણીય મંજૂરી સહિતના પ્રશ્નોને લઇ રાજયમાં બ્લેકટ્રેપ ( કપચી) કવોર એસોસીએશને અચોકકસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. ભરૂચમાં 60 અને…
Read More » -
નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનું પડતર માંગણીઓ મુદ્દે મામલતદારને આવેદન આપવામાં આવ્યું
નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનું પડતર માંગણીઓ મુદ્દે મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. ઓક્ટોબર 2024નો જથ્થો ઉપાડ, ચલન પેઇડ કે…
Read More » -
ઉચ્છલમાં 92 મહિલાઓ સાથે વિશ્વકર્મા પીએમ યોજના નામે 3,56,600 ઉઘરાવી ઠગાઈ થઈ
ઉચ્છલ તાલુકાના જુદા જુદા ગામડાંમાં રહેતી બહેનોને વિશ્વકર્મા પીએમ યોજના હેઠળ ચાર હજાર રૂપિયામાં બે સિલાઈ મશીન આપવાના વાયદો કરી…
Read More » -
વ્યારા ખાતે રેલવેનો ડબ્બો પાટા પરથી ઉતરી પડ્યો
તાપી જિલ્લાના વ્યારાથી પસાર થતી રેલવે લાઈન પર મેટલ(કપચી) ખાલી કરતી ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી પડ્યો હતો. ત્યારે…
Read More » -
બાજીપુરામાં વેફર કંપનીમાં ગ્રામજનો દ્વારા બાળ મજૂરોની બાતમી મળતા લેબર ઇન્સ્પેક્ટર રેડ
બાજીપુરામાં લાભજી નમકીન બનાવતી કંપનીમાં મહિલાઓએ મહેનતાણા અંગે રજૂઆત કરતા માલિકે નોકરી પરથી હિસાબ આપી છૂટી કરતા પગાર પણ બાકી…
Read More » -
નેત્રંગમાં સરપંચના બદલે વચેટિયાઓનો દબદબો વધતા ગ્રામસભા તોફાની બની
નેત્રંગ ગ્રામ પંચાયતની ગ્રામસભા સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખની અધ્યક્ષતામાં યોજાય હતી.જેમાં હાલમાં નગરમાં ફેલાયેલાં રોગચાળા સહિતના મામલે સભા તોફાની બની હતી.…
Read More » -
નેત્રંગમાં 13મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળોની કીટ આર્દશ નિવાસી શાળામાં એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે
નેત્રંગ તાલુકાના આદિવાસીઓ સ્વરોજગાર મેળવે એ માટે જે-તે લાભાર્થીઓને ટૂલ કિટ વિતરણ કરવાની હતી પરંતુ એક વર્ષથી નેત્રંગ ખાતે આવેલી…
Read More »