દક્ષિણ ગુજરાત
-
રાજપીપળામાં પાણીની સમસ્યા મુદ્દે રાજપીપળા નગરપાલિકા કચેરી ખાતે માટલા ફોડી વિરોધ કરાયો
નર્મદા જિલ્લામાં એકમાત્ર નગરપાલિકા આવેલી છે. નગરપાલિકા વિસ્તારમાં વારંવાર પાણીની સમસ્યા અને રોડ રસ્તા બાબતે રહીશો રજૂઆત કરવા માટે પહોંચતા…
Read More » -
કુકરમુંડા ગોવર્ધન સુગર ફેકટરીના દુષિત પાણી મામલે જુલાઈમાં હોબાળો થયો, સર્વે થયું.પરિણામ તો ઠીક ફરી દુષિત પાણી છોડાયું
કુકરમુંડાની ગોવર્ધન સુગર ફેકટરીના પ્રદુષિત પાણી મામલે પરિણામ ન આવતાં અધિકારીઓને પૈસાથી ખરીદી લીધાનો આગેવાનોનો આરોપ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા…
Read More » -
રાજપીપળામાં વિદ્યાર્થીઓએ કર્યું ST ડેપો પર હલ્લાબોલ
નર્મદા જિલ્લાના કેટલા ગામોમાં સમયસર વિદ્યાર્થીઓને બસ ન મળવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી જ એક ઘટના…
Read More » -
નવસારી જિલ્લામાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ
21મી ઑગસ્ટ 2024ના રોજ ભારત બંધના એલાનને અનુસરીને નવસારી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. આંદોલન અને વિરોધના આહવાન પછી,…
Read More » -
નર્મદામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ…
Read More » -
તાપી જિલ્લાના વ્યારા-સોનગઢ તાલુકામાં 14 કલાક માટે ભારત બંધ
ભારત બંધનું તાપી જિલ્લાના વ્યારા-સોનગઢ તાલુકામાં સંપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો હતો. ક્રીમીલેયરની અંદર ક્વોટા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં,…
Read More » -
“ભારત બંધ” ને સાગબારા – સેલંબા સજ્જડ બંધને વેપારીઓએ સહકાર આપતાં એસસી/એસટી વર્ગેના આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો.
તા.૨૧ મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ” ભારત બંધ “નું એલાન દેશના વિવિધ સંગઠનોએ આપ્યું હતું. તે સંદર્ભમાં નર્મદા જીલ્લાના સાગબારા…
Read More » -
સુરત-તાપી જિલ્લામાં ભારત બંધનો મિશ્ર પ્રતિસાદ
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો સુરત જિલ્લામાં ભારત બંધનો મિશ્ર…
Read More » -
સાગબારાના કોલવણ ગ્રામ પંચાયતમાં લોક સહયોગથી સફળ થયું, “હર ઘર તિરંગા અભિયાન”
માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના બાળકો આ અભિયાનમાં આંનદ ઉત્સાહથી જોડાઇ દેશ ભક્તિ ગીતો તથા આઝાદીના લાડવૈયાઓના નામના સૂત્રોચ્ચાર કર્યા.…
Read More » -
શું આ રીતે ભણશે ગુજરાત? નવસારીમાં વિદ્યાર્થિનીઓ ક્લાસરૂમમાં ભણવાના બદલે ખેતરમાં ડાંગરની રોપણી કરતી જોવા મળી!
નવસારીના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામમાં આવેલી સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી અને વનાચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ…
Read More »