દક્ષિણ ગુજરાત
-
સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા જામન્યામાળ ગામે નાના ભૂલકાઓ માટે પાયાનું શિક્ષણ મેળવવા આંગણવાડીનું મકાન ન હોય બાળકોને ખાનગી કાચા ઘરના ઓટલા પર અભ્યાસ કરવાની નોબત ઉભી થતા સ્થાનિક તંત્રની લાલીયાવાડી ખુલ્લી પડી
સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા જામન્યામાળ ગામે નાના ભૂલકાઓ માટે પાયાનું શિક્ષણ મેળવવા આંગણવાડીનું મકાન ન હોય બાળકોને ખાનગી કાચા…
Read More » -
વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસ્માર બનતા કોઈક વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે કોઈ ઈસમે આ માર્ગ પર ભાજપના ધ્વજ ખાડામાં લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે
વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસ્માર બનતા કોઈક વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે કોઈ ઈસમે આ માર્ગ પર ભાજપના ધ્વજ…
Read More » -
નેત્રંગ થી અંકલેશ્વર સિલૂડી સુધીનો 38 કિલોમીટરના રસ્તા પર એક એક ફૂટ ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન
ભરૂચ જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદે રસ્તાની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. ત્યારે નેત્રંગ થી અંકલેશ્વર જવાનો મુખ્ય માર્ગ વરસાદ…
Read More » -
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર ચર્ચામાં:141માંથી માત્ર 1 જ વિદ્યાર્થી પાસ
હંમેશા વિવાદોમાં રહેતી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે આ યુનિવર્સિટી માસ્ટર ઓફ…
Read More » -
ઉચ્છલ તાલુકામાં ગામ આગેવાનો દ્વારા તલાટીઓ પંચાયત કચેરી હાજર રહેવાના બદલે તાલુકા કક્ષાએ પોતાની હાટડી ખોલીને બેઠા હોવાની તાલુકા વિકાસ અધિકારીને આવેધન
શું આ સમસ્યા ફક્ત ઉચ્છલ તાલુકા પૂરતી સીમિત છે કે, પછી આખા ગુજરાતમાં? આ તો મનોમંથન કરવાનો સમય આવી ગયો…
Read More » -
નર્મદાના નાંદોદ તાલુકા પંચાયતના ઢોલાર ગામના સરપંચ/ઉપ સરપંચ વિરુદ્ધ ગ્રામપંચાયતના પાંચ સભ્યોએ અવિશ્વસની દરખાસ્ત મુકી
નાંદોદ તાલુકા પંચાયતના ઢોલાર ગામના સરપંચ સુધા વસવા અને ઉપ સરપંચ સુશીલા વસાવા વિરુદ્ધ ગ્રામપંચાયતના પાંચ સભ્યોએ અવિશ્વસની દરખાસ્ત મુકી…
Read More » -
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ખાતે આવેલી હોટલનું બેનર ફાડવા અબતે માથાકૂટ થતા એક મહિલાને સળિયા વડે માર મારી ધમકી આપતા ફરિયાદ નોંધાઇ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ખાતે આવેલી હોટલનું બેનર ફાડવા અબતે માથાકૂટ થતા એક મહિલાને સળિયા વડે માર મારી ધમકી…
Read More » -
લ્યો, બોલો હવે; નર્મદાના રીંગાપાદર ગામની શાળામાં એક પણ શિક્ષક ન હોવાથી 32 બાળકો શાળાએ આવતાં જ ન હતાં
રાજયભરમાં બુધવારથી શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે તેવામાં દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી હતી. રીંગાપાદર…
Read More » -
દેડિયાપાડામાં શાળા પ્રવેશોત્સવ પહેલાં શિક્ષણની ગુણવત્તા સુધારવી જરૂરી
દેડિયાપાડા રાજયમાં એક તરફ રંગેચંગે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો હતો તો બીજી તરફ દેડીયાપાડાના ધારાસભ્યએ તેમના…
Read More » -
ડેડીયાપાડાના મોરજડીથી બગલાખાડી ગામ આવન-જાવન માટે રાહદારીઓને એવી તો સમસ્યા સર્જાય કે ભાજપના સાંસદને છેક દિલ્હીથી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની ફરજ પડી
નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં પાકા રસ્તાઓની સુવિધા નહી હોવાથી પગદંડી કે કાચા રસ્તાઓનો સ્થાનિકો ઉપયોગ કરતાં હોય છે. વરસાદ પડતાંની…
Read More »