બારડોલી
-
બારડોલી લોકસભાના ક્લસ્ટર પ્રભારી ડૉ.જ્યોતિ પંડ્યાએ લોકસભા ચૂંટણીને લઈ ભાજપની બેઠક યોજી
સુરત જિલ્લા ભાજપ કાર્યાલય બારડોલી ખાતે 23-બારડોલી લોકસભાના ક્લસ્ટર પ્રભારી ડૉ.જ્યોતિ પંડયાની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠક મળી હતી. જેમાં જિલ્લા…
Read More » -
તાપી જિલ્લાના ડોલવણ તાલુકા મથક ખાતે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી-2024ના રોજ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલજીના વરદ હસ્તે નવનિર્મિત સીવીલ કોર્ટ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું
તાપી જિલ્લાના ડોલવણ તાલુકા મથક ખાતે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી-2024ના રોજ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલજીના વરદ હસ્તે નવનિર્મિત સીવીલ…
Read More » -
શું આ છે ગુજરાતની શિક્ષણ નીતિ? રાયમની શાળા ખંડેર હોવાથી ભૂલકાઓ ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર
તંત્રની લાલિયાવાડીને કારણે હળપતિ સમાજ માટે બનાવેલી પ્રાથમિક શાળાની હાલત દયનીય ધો.1થી 5માં ભણતા 45 બાળકો કડકડતી ઠંડીમાં શાળાના પટાંગણમાં…
Read More » -
બારડોલીમાં 2024ની સાંસદની ચુંટણીના રણશીંગઢા ફૂંકાયા
લોકસભા ચૂંટણી નજીક આવતાજ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ચૂંટણી…
Read More » -
વિદ્યાર્થી અને મુસાફરોને વારંવાર મુશ્કેલીમાં મુકતું GSRTCનું બારડોલી વિભાગ
બારડોલીથી સાંજે 6.40 કલાકે ઉપડતી બારડોલી – બાલ્દા- લોટરવા બસ હાલ અનિયમત ચાલી રહી છે. આ બસને મઢીથી ટૂંકાવી દેવાતા…
Read More » -
રાજકીય બાદ હવે સહકારી ક્ષેત્રમાં પણ પત્રિકા કાંડથી ભૂકંપ
દક્ષિણ ગુજરાતમાં રાજકીય બાદ હવે સહકારી ક્ષેત્રમાં પણ પત્રિકા કાંડે હડકંપ મચાવી દીધી છે. સુરત જિલ્લાની એક સુગર ફેકટરીના એક…
Read More » -
ઉમરપાડા તાલુકાના હલધરી ગામે જંગલમાંથી મળી આવેલો મૃતક યુવક નવાપુરાનો હોવાનું જાણવા મળ્યું
ઉમરપાડા પોલીસે ઉમરપાડાના હલધરી ગામે જંગલમાંથી મળી આવેલી અજાણી લાશની આજે ઓળખ થઇ પોલીસે મરનાર નવાપુર મહારાષ્ટ્રનો ધર્મેશ વસંત માવસી…
Read More » -
નગરપાલિકા અધિનિયમની કલમ 70 હેઠળ બારડોલી પાલિકાના ગત ટર્મના શાસકો સામે તપાસના આદેશ
બારડોલી નગરપાલિકાના ગત ટર્મના શાસકો દ્વારા કરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર મામલે દર્શન નાયકની અરજીને ધ્યાને લઈ મ્યુનિસિપાલિટી કમિશ્નર દ્વારા નગરપાલિકા…
Read More » -
બારડોલી વકીલ મંડળના પ્રમુખ તરીકે શૈલેષ ભાટીયા 37 મત મળતા વિજયી
બારડોલી વકીલ મંડળના હોદેદારો માટે પસંદગી કે ચૂંટણી કરવા બાબતે ગુરુવારે સવારે કોર્ટ પરિસરમાં જનરલ સભા મળી હતી. જેમાં વકીલ…
Read More » -
આખરે ગ્રામજનોને જરૂરી દાખલા કાઢી આપવા તલાટીઓને સૂચના
સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા 12 જેટલા પ્રમાણપત્રો અને દાખલા ન આપવા અંગે ફતવો બહાર પાડવામાં આવતા ગ્રામજનોને…
Read More »