રાજનીતિ
-
સરકારના Fact Check Unit પર સુપ્રીમ કોર્ટે મૂક્યો પ્રતિબંધ, કહ્યું- આ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારના નોટિફિકેશન પર સ્ટે મૂક્યો હતો, જેમાં ફેક્ટ ચેક યુનિટને લાગુ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો…
Read More » -
‘ષડયંત્રથી બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું, અમે ચૂંટણી પ્રચાર નથી કરી શકતા’, કોંગ્રેસનો મોદી સરકાર પર આરોપ
લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ અધ્યક્ષ…
Read More » -
લોકસભા ચૂંટણી: 102 સીટો માટેનું નોટિફિકેશન જાહેર, આજથી શરૂ થશે નોમિનેશન પ્રક્રિયા
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાની નોટિફિકેશન જાહેર થઈ ચુકી છે. આ તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા સીટો પર…
Read More » -
ગુજરાતના રાજકારણમાં નવા પક્ષની એન્ટ્રીથી હડકંપ, મોટી વૉટબેંક ટાર્ગેટ થતું નામ રખાયું
લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા મોટા ભાગના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા…
Read More » -
મતદારોને બૂથ સુધી લાવવા ચૂંટણી પંચનો નવતર પ્રયોગ, મતદાન મથક પર આપશે આ 8 સુવિધા
લોકસભાની ચૂંટણી માટે 1.48 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે દરેક મતદાન મથક પર પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે તે…
Read More » -
લોકસભાની ચૂંટણી ટાણે નાંદોદ તાલુકામાં ગ્રુપ ગ્રામ પંચાયતોનો મુદ્દો ઉછાળી ચૂંટણીનો બહિષ્કાર કરવાની આમુ સંગઠનની ચીમકી
ભારતના ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીઓનો જાહેરનામું બહાર પાડી દીધું છે, ત્યારે નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ગ્રુપ ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ગ્રામપંચાયતોનો…
Read More » -
શું છે આચારસંહિતા? તે ક્યારે લાગુ પડે છે અને ક્યાં સુધી રહે છે
ચૂંટણી પંચે દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. પંચની આ જ નિયમોને આચારસંહિતા કહેવામાં આવે…
Read More » -
આ 2 રાજ્યોમાં 4 જૂને નહીં થાય મતગણતરી, ચૂંટણી પંચે બદલી તારીખ; જાણી લો
લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. પરંતુ આ બંને રાજ્યોમાં મત ગણતરીની તારીખોમાં ફેરફાર કરવામાં…
Read More » -
કોસંબા રેલવે સ્ટેશનની બહાર ‘ટ્રેન નહીં તો વોટ નહીં’નાં બેનર લાગતાં ખળભળાટ
એકતરફ લોકસભાની ચૂંટણીના પડઘમ દેશમાં વાગી રહ્યા છે. ત્યારે કોસંબામાં રેલવે પાસધારકોએ ‘ટ્રેનોની સુવિધા નહીં તો વોટ નહીં’નાં બેનર રેલવે…
Read More » -
ભરૂચ લોકસભા બેઠક ઉપર 57 ટકા આદિવાસી, મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે
ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર છે. ૧૯૮૯માં પહેલી વખત કોંગ્રેસના દિગ્ગજ મર્હુમ અહેમદ…
Read More »