સંપાદકીય
-
1લી જૂનથી બદલાશે ડ્રાઈવિંગ લાઈસન્સ માટેના નિયમ, હવે RTOના ધક્કા ખાવાથી મળશે મુક્તિ
નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ડ્રાઇવિંગ લાયસન્સનો નવો નિયમ 1 જૂનથી અમલમાં આવી…
Read More » -
ખેડૂતના દેવાના આંકડાની સ્થિતિ ચિંતાજનક, ઉપાય ક્યારે?
ગુજરાતના ખેડૂતોના માથે બેંક લોન વધી છે.. છેલ્લા એક દાયકામાં ખેડૂતોના માથે બેંક લોનનો વધારો થયો છે. ગુજરાત સહિત દેશના…
Read More » -
50થી વધુ વર્ષ બાદ વિશ્વના દેશોને ચંદ્ર પર પહોંચવામાં રસ કેમ પડ્યો?
હવે અડધી સદીથી વધુ સમયના અંતરાલ પછી ચંદ્રમા સુધી પહોંચવામાં રસ ફરીથી વધ્યો છે. એક અશ્વેત વ્યક્તિ અને એક મહિલા…
Read More » -
એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીથી હાર્ટ એટેકનું જોખમ
બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસીની ખતરનાક આડઅસર થઈ શકે છે. જો કે આ ખૂબ…
Read More » -
પતંજલિના નામે બાબા આયુર્વેદ ઉપરથી લોકોનો ભરોસો તોડી રહ્યા છે? ભ્રામક પ્રચારનું સત્ય શું?
બીજાની લીટી ભૂંસીને આપણી લીટી મોટી કરીએ એ સારી નિશાની નથી અને કંઈક આવું કરવામાં જ બાબા રામદેવ મુશ્કેલીમાં મુકાય ગયા. સુપ્રીમકોર્ટે બાબા…
Read More » -
બાગાયત યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.12 માર્ચથી થી તા.11 મે સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું…
Read More » -
આદીવાસીઓ કુદરતી સંપત્તિ અને હક્ક,અધિકારોથી વંચિતની વાતો કરનારા નેતાઓજ સમસ્યાં ઉભી કરનારી પાર્ટીઓમાં જઈ રહ્યાં છે.
ઉચ્ચ અધિકારીઓ બોમ્બે ટ્રેઝરી-રૂલ્સ અને ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ કેમ વાંચતા નથી..ડો..અશ્વિન વસાવા દેશ કે રાજ્યની અંદર વારંવાર આદીવાસીઓ પોતાના…
Read More » -
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખાસ: ભારતની મહિલાઓ ખરેખર સમૃદ્ધ અને સશક્ત થઈ રહી છે?
અનેક ક્ષેત્રોમાં મહિલાઓની પ્રગતિ પછી પણ વર્ષ 2024માં એ સવાલ યથાવત્ છે કે સ્વાસ્થ્ય, કામકાજનાં સ્થળો, કારોબાર અને રાજકારણમાં મહિલાઓની…
Read More » -
છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ સાથે અન્યાય કેમ? આખરે કેમ સમાજ તેને નથી સ્વીકારતો? જાણો તમામ સવાલના જવાબ
મહિલા દિવસ આવશે એટલે એક દિવસ પૂરતી મહિલાઓ તરફ સદવિચારો દર્શાવતી વાતો રજૂ કરવામાં આવશે પણ બારિકીથી નજર કરીએ તો વાસ્તવિકતા…
Read More » -
તમારો મત કોઈ પહેલાં જ નાખી ગયુ હોય તો શું કરી શકાય?
આવી ઘટનાને કલમ 49(પી)ના અંતર્ગત મતચોરી થઈ હોવાનું કહેવામાં આવે છે. ચૂંટણીપંચે વર્ષ 1961માં આ કલમને સુધારી સામેલ કરી હતી.…
Read More »