દક્ષિણ ગુજરાત
-
નાંદોદના રાણીપુરા ગામમાં કોંગ્રેસનું શાસન હોવાથી વિકાસ કરવામાં આવતો નહિ હોવાનો આક્ષેપ ડેપ્યુટી સરપંચે કર્યો છે.
નાંદોદના રાણીપુરા ગામમાં કોંગ્રેસનું શાસન હોવાથી વિકાસ કરવામાં આવતો નહિ હોવાનો આક્ષેપ ડેપ્યુટી સરપંચે કર્યો છે. વિકસિત ભારત યાત્રા લઇને…
Read More » -
ડેડીયાપાડા TDO પાસે પેટ્રોલ પંપ પર પેટ્રોલના પૈસા ન આપવા મુદ્દે DDOએ નોટીશ આપી ખુલાસો માંગ્યો
ડેડીયાપાડાના ટીડીઓ વિરુદ્ધ નીવલ્દા ખાતે કાર્યરત શ્રી રામ પેટ્રોલિયમના મેનેજરે નર્મદા કલેક્ટર અને ડીડીઓને ગંભીર બાબતે લેખિત ફરીયાદ કરી હતી.…
Read More » -
ડાંગના સાદડવિહીર ગામે પાણી પુરવઠા યોજનામાં ભંગાણથી 19 ગામના લોકો નલ સે જળથી વંચિત
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ સાદડવિહીર ગામે લોકમાતા પૂર્ણાં નદીના પટમાં સને-2014-15મા રૂ. 1189.10 લાખના માતબર ખર્ચે ચેકડેમ સહિત જૂથ…
Read More » -
જુના મકાન પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની તકતી લગાવી સહાય મેળવી
ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે, ભાજપ શિસ્તબંધ પાર્ટી છે અને ભ્રષ્ટાચારને મુકત શાસન આપવાની વાતો કરે…
Read More » -
દૂધ મંડળીના પ્રમુખની ચૂંટણી અદાવતમાં યુવક પર હુમલો
સોનગઢના નાના કાકડકુવા ગામે તાજેતરમાં યોજાયેલી દૂધ મંડળીની ચૂંટણીમાં હારેલા ઉમેદવાર અને તેના પુત્રએ ગામના યુવક પર ક્રિકેટના બેટ વડે…
Read More » -
સુરત જિલ્લામાં 100થી વધુ ચેકડેમ જર્જરિત, રિપેરિંગ ન થતાં પાણી સંગ્રહ થવાના બદલે વ્યર્થ વહી જાય છે
સુરત જિલ્લામાં કરોડોના ખર્ચે વિવિધ વિભાગો દ્વારા બનાવવામાં આવેલા 550થી વધુ ચેકડેમ પૈકી 100 જેટલા ચેકડેમ જર્જરિત હોય પાણી સંગ્રહ…
Read More » -
લોક અદાલતમાં એક જ દિવસમાં 2,315 કેસોનો નિકાલ કરી કોર્ટનું ભારણ ઘટાડાયું
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકાઓની કોર્ટના ઉપક્રમે લોક અદાલતનું આયોજન કરાયું હતું.…
Read More » -
દેડિયાપાડા ટીડીઓ પાસે પેટ્રોલના પૈસા માંગ્યા તો કહ્યું, જોઇશ તારો પંપ હવે કેવી રીતે ચાલે છે
નિવાલ્દા ખાતે કાર્યરત શ્રી રામ પેટ્રોલિયમના મેનેજરે કરેલી લેખિત ફરિયાદ મુજબ ડેડીયાપાડાના ટીડીઓ જગદીશ સોની જીજે 22 પી 1413 નંબરની…
Read More » -
મનસુખ વસાવાને ટક્કર આપશે ચૈતર વસાવા! AAPના ગોપાલ ઇટાલીયાએ કરી મોટી જાહેરાત
લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણનો માહોલ ગરમાઈ રહ્યો છે. આજ રોજ આમ આદમી પાર્ટીના નેશનલ…
Read More » -
વ્યારા વકીલ મંડળની ચુંટણી માટે 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા
વ્યારા વકીલ મંડળના ચુંટણી કમિશ્નર એડવોકેટ મયુર એમ. પંચાલ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024 વ્યારા વકીલ મંડળના વિવિધ હોદ્દેદારો…
Read More »