દક્ષિણ ગુજરાત
-
આખરે ગ્રામજનોને જરૂરી દાખલા કાઢી આપવા તલાટીઓને સૂચના
સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા 12 જેટલા પ્રમાણપત્રો અને દાખલા ન આપવા અંગે ફતવો બહાર પાડવામાં આવતા ગ્રામજનોને…
Read More » -
2 યુવતીઓને ફાર્મહાઉસમાં નશાના ઇન્જેક્શન આપીને બળાત્કાર
રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા છે. પોલીસનો કોઇ ડર ન હોય તે પ્રકારે ગુનાઓ આચરે છે. જો કે ગાંધીના ગુજરાતમાં એક…
Read More » -
વેડછીમાં રસ્તો ખુલ્લો કરવા મામલતદારના હુકમનો અમલ કરવા જતાં પોલીસ ફરિયાદ
વેડછી ગામે માલિકીની જમીનમાંથી અવરજવર કરવા માટે રસ્તો ખુલ્લો કરવા બાબત વાલોડ મામલતદારનાં પાંચ માસ અગાઉ થયેલ હુકમને પગલે સર્કલ…
Read More » -
વાલોડમાં SBIનું ATM લાંબા સમયથી બંધ રહેતા પ્રજાજનમાં આક્રોશ
વાલોડ ખાતે શાખા ઉપર તથા ચાર રસ્તા ઉપર આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં આવેલ એટીએમ બંને બંધ હોવા અંગેના છેલ્લા કેટલાક…
Read More » -
સુરત જિલ્લા તલાટી મંડળે મનસ્વી ફતવો બહાર પાડતા પ્રજાના કામો અટવાઈ રહ્યા છે
સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા 12 જેટલા પ્રમાણપત્રો અને દાખલા ન આપવા અંગે ફતવો બહાર પાડવામાં આવ્યો છે.…
Read More » -
નારણપુર ગામે સુરતની શ્રી હરિ ટ્રાવેલ્સની બસે બે આદિવાસી યુવાનોને કચડી નાંખતાં રોષ
વ્યારા- સોનગઢ થઈ ટેક્સચોરી- ફીટનેસ એક્સપાયર્ડ થયેલી સુરત પાસિંગની કેટલીક લકઝરી બસો પુરપાટ ઝડપે દોડી રહી હોવાનાં અહેવાલ વારંવાર પ્રકાશિત…
Read More » -
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદમાં થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા માંગ
ડાંગ જિલ્લામાં સોમવારે એસ.યુ.સી.આઈ કોમ્યુનિટીસ્ટ ડાંગ જિલ્લા સંગઠન કમિટી દ્વારા ડાંગ જિલ્લા કલેકટરને સંબોધીને જિલ્લા ચીટનીશને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં…
Read More » -
ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન હાઇકોર્ટે પણ ફગાવ્યાં
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે વનકર્મીઓને ધમકી આપી હવામાં ફાયરિંગ કરવાનો કેસ નોંધાયા બાદથી ફરાર છે અને તેઓ જામીન…
Read More » -
ડેડીયાપડા તાલુકામાં આઝાદીના 75 વર્ષ બાદ પણ નથી મળ્યો રસ્તો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વાઘઉઁમર પાનખલાથી આંબાડુંગળી, ગોટાળી ફળિયા સહિતના ફાળિયાઓ જંગલવિસ્તારમાં આવતા હોય અંદાજિત 1200 જેટલા લોકોની વસ્તી આ બે…
Read More » -
નિઝરમાં વર્ષ પહેલા બનેલા RCC માર્ગ પર તિરાડો પડતા નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઇ
નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝર ગામમાંથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવેથી ગામમાં જ આવેલ હનુમાન દાદાના મંદિરે તરફ જતો એક…
Read More »