દક્ષિણ ગુજરાત
-
ગુજરાત રાજકારણમાં હલચલ: મહેશ વસાવાના ભાજપ રાજીનામાને લઈને મનસુખ વસાવાએ આકરી પ્રતિક્રિયા આપી
ગુજરાતના રાજકારણમાં મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યા બાદ નવી ચરચા શરૂ થઈ છે. છોટુ વસાવાના પુત્ર મહેશ…
Read More » -
મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા ઉમરપાડા (સુરત)ના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેતી: વનવિભાગે ઓપરેશન શરૂ કર્યું
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર આવેલા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલી વિસ્તારમાં મહારાષ્ટ્રથી આવેલા ખેડૂતો દ્વારા ગેરકાયદેસર ખેતી કરવામાં આવી રહી હોવાનો…
Read More » -
“એવોર્ડ જીત્યા, પણ શૌચાલય બંધ! ડેડીયાપાડાના લોકો પૂછે છે: ‘શુદ્ધતા ક્યાં?'”
સ્વચ્છ ભારત અભિયાન અને ગુજરાત સરકારના “સુશાસન”ના દાવા વચ્ચે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જાહેર શૌચાલયનો ભારે અભાવ લોકોને પરેશાન કરી…
Read More » -
“નર્મદાને કાંઠે પણ તરસ્યું ગામ: ડેમથી 15 કિમી દૂર, પાણી માટે રોજ 9 કિમી ચાલવાની ફરજ!”
આઝાદીના 75 વર્ષ પછી પણ ગુજરાતના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા 250થી વધુ લોકોને પીવાના પાણી…
Read More » -
આદિવાસી હક્કોને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને મંત્રી કુંવરજીભાઇ હળપતિ વચ્ચે વિધાનસભામાં તીવ્ર ચર્ચા
ગુજરાત વિધાનસભામાં આદિવાસી સમુદાયના હક્કો અને વિકાસને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને રાજ્યના મંત્રી કુંવરજીભાઇ હળપતિ વચ્ચે તીવ્ર ચર્ચા થઈ.…
Read More » -
10 વર્ષથી અધૂરું ઓવરબ્રિજ: કાકરાપાર રોડ પરના લોકોની તકલીફો વધી
વ્યારા-કાકરાપાર રોડ પર રેલ્વે ફાટક પર 2015માં 22 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બાંધવાનું કામ શરૂ થયું હતું. 912 દિવસમાં પ્રોજેક્ટ…
Read More » -
સોનગઢની સેન્ટ્રલ પલ્પ મિલમાં 800 કાયમી કામદારોની હડતાળ:
જે.કે. ગ્રુપની સેન્ટ્રલ પલ્પ મિલ, સોનગઢ (ગુણસદા)ના લગભગ 800 કાયમી કામદારો છેલ્લા 20 દિવસથી હડતાળ પર છે. કામદારોનો આરોપ છે…
Read More »


