દક્ષિણ ગુજરાત
-
નર્મદા બંધના પાવર સ્ટેશનોમાં કર્મચારીઓની ઘટ અને વીજળી ઉત્પાદન પર અસર
નર્મદા બંધ પર આવેલા બંને પાવર સ્ટેશનોમાં વીજળી ઉત્પાદન અને જાળવણીની જવાબદારી સંભાળતા 120 કર્મચારીઓ છુટા થયા છે, જેના કારણે…
Read More » -
દક્ષિણ ગુજરાતમાં શેરડી કટીંગના મજૂરોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો
દક્ષિણ ગુજરાતના વિવિધ સુગર ફેક્ટરીઓના શેરડી કટીંગના મજૂરો હાલમાં પડાવ નાખી શેરડી કટીંગ કામ કરી રહ્યા છે. જો કે, આ…
Read More » -
હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા દ્રૌપદી મુર્મૂ બાય રોડ એકતાનગર પહોંચ્યા
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તેમના ચાર દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. દેશની અંખડિતાના શિલ્પી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા…
Read More » -
દેવમોગરા ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ પોટા ફળીયામાં ૩૫ વર્ષોથી વસતાં ૧૫૦ મતદારો સરકારની બધી સવલતોથી વંચિત
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગોડદા ગામથી પાંચ કિલોમીટરના અંતરે સને -૧૯૮૧ થી લોકો વસવાટ કરે છે.…
Read More » -
સાગબારા તાલુકાના 19 ગ્રામ પંચાયતના સરપંચોએ ધારાસભ્યના કાર્યકરો દ્વારા પંચાયતના કામોમાં દખલગીરી અને ધમકીઓ આપવાના આરોપો સાથે તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત રજૂઆત કરી
સાગબારા તાલુકાના 19 ગ્રામ પંચાયતના સરપંચોએ ધારાસભ્યના કાર્યકરો દ્વારા પંચાયતના કામોમાં દખલગીરી અને ધમકીઓ આપવાના આરોપો સાથે જિલ્લા વિકાસ અધિકારી…
Read More » -
સાગબારામાં સહકારી મંડળીની મિલકત પર ગેરકાયદે કબજો કરનાર 4 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
સાગબારામાં ગામમાં સહકારી મંડળીની મિલકત પર ગેરકાયદે કબજો કરવાના આરોપમાં 4 વ્યક્તિઓ સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. આ…
Read More » -
શું વાલોડના સ્થાનિક લોકો સાથે છેલ્લા 3 વર્ષથી 66 કેવી સબ સ્ટેશન તરફ જતા માર્ગથી નુરપાર્ક સોસાયટીમાં જવા સુધીનો માર્ગ બનાવવા તંત્ર ટપલી દાવ રમી રહ્યું છે?
વાલોડ 66 કેવી સબ સ્ટેશનથી નૂર પાર્ક તરફ જતો માર્ગ બનાવવા માટે 3 વર્ષથી અખાડા ચાલી રહ્યો છે, જેના કારણે…
Read More » -
નવસારી તથા ડાંગ જિલ્લામાં 8મી માર્ચે નેશનલ લોકઅદાલતનું આયોજન
સમાજમાં ન્યાયની સરળ અને સ્થાનિક પહોંચ સુનિશ્ચિત કરવા માટે નવસારી અને ડાંગ જિલ્લામાં 8મી માર્ચ, 2025ના રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન…
Read More » -
વ્યારા તાલુકાના ડુંગરપુર ગામે વર્ષોથી પાણી પુરવઠાના બનાવેલ સંપમાં ખદબદતો ભ્રષ્ટાચાર
વ્યારા તાલુકાના ડુંગરપુર ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવી સંપમાં પાણી પાડી સંપને ચાલુ રાખવાની કામગીરી સામે ભ્રષ્ટાચારના ખદબદતા…
Read More » -
ઝઘડીયાના 20 ગામોને જોડતું પડવાણીયા – પિપરીપાન રસ્તા વચ્ચેનું નાળું મોતના કૂવા સમાન બન્યું; છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
હાલમાં નેતાઓ દ્વારા વારેઘડીયે આદીવાસીઓ માટે ચિંતિત હોવા અંગેના ભાષણોમાં સાંભળ્યું છે. અને સ્થાનિક નેતાઓ પણ સમાજની ચિંતા નહી પણ…
Read More »