દક્ષિણ ગુજરાત
-
સુરત ક્રાઈમ બ્રાંચે રિઝર્વેશન ટ્રાયબલ પ્રોજેક્ટ હેઠળ 12.44 કરોડ રૂપિયાના સરકારી નાણાંની ઉચાપત કરનાર નાયબ કાર્યપાલક ઇજનેર પાયલ નિરંજનભાઇ બંસલની ધરપકડ કરી
સુરત ક્રાઈમ બ્રાંચે રિઝર્વેશન ટ્રાયબલ પ્રોજેક્ટ હેઠળ 12.44 કરોડ રૂપિયાના સરકારી નાણાંની ઉચાપતના ગંભીર ગુનામાં સંડોવાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર પાયલ…
Read More » -
સાગબરાના કોલવાણ ગ્રામ પંચાયતના બેડાપાણી ફળિયામાં અઠવાડીયા પહેલાં બનાવેલ પેવર બ્લોક અને શોકપિટના કામો જર્જરિત
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગ્રામ પંચાયતના બેડાપાણી ફળીયામાં અઠવાડીયા પહેલાં જ મુખ્ય રસ્તા પરનું કામકાજ નાના છોકરાએ રમતાં રમતાં…
Read More » -
સાગબારામાં મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને છેતરપિંડી કરતાં ફરિયાદ
સાગબારાના ખોપી ગામે રહેતા વિશ્વનાથ વસાવાનાઓએ આપેલ ફરિયાદ મુજબ તેઓ રુપિયાનું યોગ્ય રોકાણ કરવા માટે યુટ્યુબ એપ્લિકેશન ખોલી અલગ અલગ…
Read More » -
6-7 ડિસેમ્બરે સુરત જિલ્લામાં તમામ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ યોજાશે
રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા…
Read More » -
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત
સુરત શહેરના અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. 34 વર્ષીય ભાજપ મહિલા…
Read More » -
નેત્રંગના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર
નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર ચંદ્રકાન્ત મણીલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતાં ખેતમજૂરોને એક મૃતદેહ નજરે પડયો હતો. જેથી…
Read More » -
ભાડભુત બેરેજમાં નવી જંત્રીની જાહેરાત બાદ ગયેલાં મામલતદારને લોકોએ ઘેર્યા
ભરૂચમાં ભાડભુત પાસે બની રહેલાં વિયર કમ કોઝવેની કામગીરી જમીન સંપાદનના વળતરને લઇને ઘોંચમાં પડી છે. તાજેતરમાં સરકારે નવી જંત્રીની…
Read More » -
હાર્દિક જંબુસરની જે ટીમમાં રમતો હતો, ટીમના સ્થાપક સાથેના કૉલમાં સંસ્મરણો તાજા કર્યા
‘થેન્ક યુ, તમારા 400 રૂા. બહુ કામ આવતા હતા’ આ શબ્દો છે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના. વડોદરાના…
Read More » -
નગરસેવકે રેશનિંગનો જથ્થો ક્યારે આવશે?, એમ કલેક્ટરને પૂછતાં; પુરવઠા અધિકારીએ કહ્યું- ‘ખાંડ-દાળનો જથ્થો આવતા મહિનાથી નિયમિત થશે’
નવસારી શહેરમાં સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ખાંડ અને દાળનો જથ્થો ગ્રાહક સુધી ન પહોંચતા ઉહાપોહ મચ્યો છે. જેને લઇ નગરપાલિકાના…
Read More » -
રાજપીપળામાં 5 જવેલર્સને ત્યાં GST વિભાગે શટરો બંધ કરાવી રાત્રે 11 વાગ્યા સુધી દસ્તાવેજો ચકાસ્યાં
રાજપીપળામાં આવેલી જવેલર્સની દુકાનમાં GST વિભાગની ટીમોની તપાસના પગલે કરચોરી કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજપીપળા શહેરમાં આવેલ મોટી પાંચ…
Read More »