દક્ષિણ ગુજરાત
-
વ્યારા પાલિકાનું સ્વીપર મશીન જ છેલ્લા નવ વર્ષથી ધૂળ ખાય છે
વ્યારા નગરપાલિકા નગરના વિવિધ માર્ગો પર રસ્તા પર સ્વીપર મશીનથી સાફ સફાઈ કરવા 20 લાખ રૂપિયાના ખર્ચે લવાયેલું રોડ સ્વીપર…
Read More » -
તાપી કલેક્ટરને વાંસદાના ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ નેશનલ હાઈવે 53 જમીન સંપાદનમાં ખાતેદારોને હાઈકોર્ટના હુકમ મુજબ વળતર આપવા રજુઆત
વ્યારા કલેકટર કચેરીએ નેશનલ હાઈવે નંબર-53 નિર્માણ સમયે થયેલી જમીન સંપાદન અંગે નામદાર હાઈકોર્ટના હુકમ મુજબ વળતરની રકમ ખાતેદારોને તુરંત…
Read More » -
કુકરમુંડાના ઈટવાઈ ગ્રુપ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે જાગૃતતા બાબતે સરપંચે બેઠક યોજી
કુકરમુંડા તાલુકામાં આવેલ ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં નવ ગામોનું સમાવેશ થાય છે. જે ગામડાઓમાં વર્ષ 2024 / 2025માં કાચામકાનો ધરાવતા…
Read More » -
તાપીમાં જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ડાંગરને નુકસાન થતાં સહાય માટે કલેક્ટરને રજૂઆત
વ્યારા સહિત તાપી જિલ્લાના સાત તાલુકામાં સતત વરસાદના કારણે ડાંગર ના પાકને નુકશાનનું પહોંચ્યો હતો જેને લઈને ખેડૂતોની મુશ્કેલી ખૂબ…
Read More » -
સરકારી નોકરીઓમાં ભરતીના મામલે મનસુખ વસાવા ફરી આકરા પાણીએ
રોડ અને રસ્તાનો વિકાસ બરાબર પણ જ્યારે આદિવાસીઓ શિક્ષણ લઈ ઉચ્ચ કક્ષાએ જશે ત્યારે વિકાસ ગણાશે. આંકડામાં જો કોઈ વિકાસ…
Read More » -
તિલકવાડામાં જિલ્લા પંચાયતના પ્રમુખની ગાડી રોકનારા આપના પ્રમુખ સહિત 8 સામે ફરિયાદ
તિલકવાડાના અલવા ગામે દિપડાના હુમલામાં મહિલાના મોતના મામલાએ રાજકીય રંગ પકડી લીધો છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ ઘરે ટ્રેકટરમાં પરત…
Read More » -
વ્યારા દૂધ મંડળીમાં 2 જુથો વચ્ચે વિવાદ વકરતા જિલ્લા રજીસ્ટાર દ્વારા કસ્ટોડિયન મુકવાનો હુકમ
વ્યારા નગરમાં આવેલી દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ સર્જાઇ રહ્યો છે સામાન્ય સભા પણ બે પક્ષો દ્વારા અલગ અલગ…
Read More » -
ડોલવણમાં પ્રેમ પ્રસંગમાં બ્રાહ્મણને માતા-પુત્રે માર માર્યો
ડોલવણ તાલુકાના બેડચિત ગામની સીમમાં એક બ્રાહ્મણ બારમાની વિધિ કરાવવા જતા હોય, રસ્તામાં તેને મોટરસાયકલ પર અટકાવીને માતા અને પુત્ર…
Read More » -
ઉચ્છલમાં યુવા કોંગેસના સભ્યો દ્વારા પ્રા. શાળામાં ઘટતાં ઓરડા તાત્કાલિક બનાવવા મામલતદારને આવેધન આપવામાં આવ્યું
સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ગણાતાં ઉચ્છલ તાલુકામાં સરકારના આદેશ મૂજબ ઓછાં બાળકો ધરાવતી શાળા નજીકની શાળામાં મર્જ કરી દેવામાં આવી હતી.જો…
Read More » -
ભરૂચમાં પુરવઠા વિભાગની બેઠક બાદ સસ્તા અનાજના દુકાણદારોનું સમાધાન, ક્વિન્ટલે 300 રૂ. કમિશન મળશે
પુરવઠા વિભાગ સાથે સસ્તા અનાજની દુકાનદારના એસોસિએશનની મળેલી બેઠકમાં સમાધાન થયું અને આખરે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જેમાં…
Read More »