દક્ષિણ ગુજરાત
-
deprived of benefits: નાંદોદના રામપુરામાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સ્મશાનને જવાનો રસ્તો જ નહિ
સરકાર આઝાદીનો અમૃત કાળ પણ ઉજવ્યો અને હવે 23 વર્ષના વિકાસની ઉજવણીની તૈયારીઓ કરી રહી છે. ત્યારે હજુ પણ એવા…
Read More » -
Crime in Songdh: સોનગઢમાં ભાડુ ન ચૂકવનાર દંપતીએ માલિકને મારી નાંખવાની ધમકી આપી
સોનગઢમાં એક દૂરના સંબંધીને પોતાની માલિકીનો ફ્લેટ ભાડે રહેવા આપ્યાં બાદ આ સંબંધી દંપતીએ ફ્લેટનું ભાડું પણ ન આપી ફ્લેટ…
Read More » -
Corruption: કુકરમુંડામાં નલ સે જલ યોજના અંતર્ગત કરોડોના કામની તપાસ કરવા મામલતદારને આવેધન
તાપીના છેવાડાના કુકરમુંડામાં સમાવેશ ગામડાઓમાં ગત વર્ષમાં સરકાર દ્વારા ” નલ સે જલ ” યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી…
Read More » -
People are upset: કુકરમુંડાના મટાવલ ગ્રુપ પંચાયત સરપંચ પતિ ગ્રામજનો સાથે ગેરવર્તન કરતા હોવાના આક્ષેપો સાથે તાલુકા કક્ષાએ આવેધન
કુકરમુંડા તાલુકાના મટાવલ ગામની સીમમાં છેલ્લા ત્રણેક દિવસથી ખૂંખાર દીપડાએ આંતક મચાવ્યો છે. તેમજ દીપડા ગામ સુધી આવી જતા હોવાથી…
Read More » -
Demolition for highway: નેત્રંગમાં તંત્રના ડિમોલિશન બાદ 80 વેપારીઓના ઘરોમાં ચૂલા સળગવા મુશ્કેલ
નેત્રંગમાં શનિવારના રોજ ચાર રસ્તા વિસ્તારમાં સૌથી મોટુ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. બે હાઇવેની આસપાસ ઉભા કરી દેવાયેલાં લારી-ગલ્લાઓના દબાણો…
Read More » -
mining theft: ગણદેવીના માસા ગામે સુજલામ સુફલામ્ તળાવમાં માટી ખનનનો વિવાદ પોહચ્યો કલેક્ટર કચેરીએ
ગણદેવી તાલુકાના માસા ગામે આવેલા તળાવમાં ગેરકાયદેસર માટે ખોદકામ કરવા બાબતે ગામના જાગૃત નાગરિકે હાલના સરપંચ તેમજ ઉપસરપંચ દ્વારા માટી…
Read More » -
Good Governance in Dang: ડાંગમાં તા.23 ઓક્ટોબરના રોજ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.23/10/2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી શરૂ કરીને, લોકો…
Read More » -
નેત્રંગમાં 9 કલાકમાં 300થી વધારે લારીગલ્લાઓ ઉપર તંત્રનું બુલડોઝર ચાલ્યું
ભરૂચ જિલ્લાના નેત્રંગની નજીક આવેલા કોલીયાપાડા સહિતના ગામોમાં આવી સ્થિતિ સામાન્ય બની છે. ડુંગર પર ટેબલ અને ટેબલ પર લેપટોપ…
Read More » -
ભરૂચ જિલ્લામાં કુલ 86.50 કિલોમીટરના રસ્તાનું સમારકામ કરી ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા કર્યા
જીલ્લામાં ચોમાસાએ તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ નહીં પડ્યો હોવા છતાં હજુ પણ…
Read More » -
વ્યારાના રૂપવાળા ગામે સરપંચે વગર પરવાનગીએ વૃક્ષો કાપી નાખતાં ગ્રામજનો સહિત ડેપ્યુટી સરપંચે તાલુકા કક્ષાએ આવેધન આપ્યું
તાપી જિલ્લાના રૂપવાળા ગામે ગામના જ સરપંચ દ્વારા ગામની પડતર જમીનમાં ઊંગેલા ઝાડોનું નિકંદન કરી તેને કોઈપણ જાતના ઠરાવ વગર…
Read More »