દક્ષિણ ગુજરાત
-
1લી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે ચાલતી સુગર મિલો શેરડીના આખરના ભાવ જાહેર કરશે
આગામી 1લી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે ચાલતી સુગર મિલો શેરડીના આખરના ભાવ જાહેર કરશે. લોકસભા ચૂંટણી નજીક હોય…
Read More » -
અંગારા જેવી આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ! કમોસમી માવઠાથી દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતાતુર
રાજ્યમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉનાળામાં ચોમાસુ માહોલ સર્જાયો છે. તાપી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે સોનગઢ તાલુકાના…
Read More » -
ધારીખેડા પાસે કારે ટક્કર મારતાં બાઇક ચાલક યુવાને જીવ ગુમાવ્યો
નર્મદા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં મહિલા અને યુવાનના મોત થયાં છે. ધારીખેડા સુગરની કોલોનીમાં રહેતાં દેવેન્દ્ર શર્માના મોટાભાઇનો સાળો…
Read More » -
વ્યારામાં રિવરફ્રન્ટ નજીક હનુમાનજી મંદિરે 40 લાખના ખર્ચે ડોમ બનશે
વ્યારા નગરમાં પાલિકા દ્વારા રિવરફ્રન્ટ બનાવ્યો છે જ્યાં હનુમાનજીનું મંદિર આવેલું છે તે સ્થળે વિવિધ કાર્યક્રમોને ઉપયોગી બને એ માટે…
Read More » -
રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં પૂછપરછ બારી બંધ કરાતાં હાલાકી
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ તબીબોની ઘટના કારણે વિવાદમાં છે તેવામાં મુખ્ય પૂછપરછ બારી જ બંધ કરી…
Read More » -
ત્રિકમ મારી ગયે 3 વર્ષ થયાં રે મનસુખ… પણ રોડ ન બન્યો ગીતે ભારે ધૂમ મચાવી
આદિવાસી સમાજમાં હોળી-ધૂળેટીનું પર્વ અદકેરૂ મહાત્મય ધરાવતું હોય છે. હાલમાં ભરૂચ લોકસભા બેઠક ખૂબ ચર્ચામાં છે અને બંને આદિવાસી ઉમેદવારો…
Read More » -
વ્યારા, સોનગઢ, ઉચ્છલમાં દારૂની હેરાફેરી કરતાં નવ લોકો 25 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
વ્યારા સહિત જિલ્લામાં હોળી- ધુળેટીનો તહેવારની શાંતિથી ઉજવણી થાય માટે એલસીબીએ દારૂની હેરાફેરી અટકાવવા 22 અને 25મી માર્ચ ત્રણ સુધી…
Read More » -
દુમદાનું દંપતી બાળક સાથે અંકલેશ્વર જતુ હતુ અને રસ્તામાં ધજાંબા પાસે બોલેરોએ બાઈકને અડફેટે લેતાં દંપતીને ગંભીર ઇજા
સોનગઢ તાલુકાના દુમદા ગામે રહેતાં એક મજૂર પરિવારના પતિ પત્ની અને તેમનું બે વર્ષનું બાળક બાઈક પર બેસી અંકલેશ્વર તરફ…
Read More » -
વાલીયાના પઠાર ગામમાં સૂકા ઘાસમાં આગ લાગતા ટ્રેકટર ચાલકે હાઇડ્રોલિક ટ્રોલીથી હાઈવે પર ઘાસ ઠાલવી દેતા મોટું નુકસાન અટક્યું
વાલીયા તાલુકાના પઠાર ગામમાં સૂકું ધાસ ભરીને જતા ટ્રેકટરમાં ઈલેક્ટ્રીકનો વાયર ઘાસને અડી જતા આગ લાગી હતી. જોકે, ચાલકે સમય…
Read More » -
સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સભ્યોએ સરપંચ વિરુદ્ધ ટીડીઓને આવેદન આપી અવિશ્વાસની દરખાસ્ત મુકી
નર્મદા જિલ્લાના પાંચ તાલુકા પૈકી સાગબારા એક તાલુકો છે જેનું સાગબારા મુખ્ય ગામ છે. અંદાજે 2000 જેટલી વસ્તી ધરાવતા આ…
Read More »