નર્મદા
-
ગુજરાતની ૨૬ બેઠકોમાંથી સૌથી ચર્ચાસ્પદ બેઠક ભરૂચ પર “બાપ” તરફથી દિલીપ વસાવાનું એલાન થતાં ખળભળાટ
ગુજરાત રાજ્યની લોકસભાની ૨૬ બેઠકોમાંથી ભરૂચ લોકસભા બેઠક પર છ ટર્મથી એકધારી જીતનો તાજ પેહરનાર મનસુખ વસાવા તરેહ તરેહની ચર્ચાઓથી…
Read More » -
ડેડીયાપાડાના કોકમ ગામે ઝરવાણી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા પાઇપલાઇનના કામમાં મજૂર પાઈપો નીચે દબાઈ જતા મોત
ડેડીયાપાડાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા કોકમ ગામે ચાલતા SSNL ડીપાર્ટમેન્ટ હેઠળના ઝરવાણી પ્રોજેક્ટમાં હાલ પાઇપલાઇન નાખવાનું કામકાજ ચાલી રહ્યું…
Read More » -
ડયુટી ઉપરાંત પાણી ભરવાનું શુધ્ધા શાળામાં કામ કરતાં પ્રવાસી શિક્ષકને સાંસદ/ સરપંચની દખલગીરીથી સસ્પેન્ડ
પરિવારના ૮ સભ્યોનું પાલન પોષણ કરતો પ્રવાસી શિક્ષકનો સાંસદે ભોગ લીધો. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પાનખલા ગામે પ્રાથમિક શાળાના ધોરણ…
Read More » -
ડેડીયાપાડામાં બાળકે દૂધની બોટલ સમજી તુવેરમાં છાંટવાની દવા પી જનાર અઢી વર્ષના એકના એક બાળકનું મોત
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખોખરાઉમર ગામમાં બનેલી કરૂણ ઘટનામાં માતાએ પોતના અઢી વર્ષીય બાળકને ગુમાવ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી…
Read More » -
ધારીખેડા પાસે કારે ટક્કર મારતાં બાઇક ચાલક યુવાને જીવ ગુમાવ્યો
નર્મદા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં મહિલા અને યુવાનના મોત થયાં છે. ધારીખેડા સુગરની કોલોનીમાં રહેતાં દેવેન્દ્ર શર્માના મોટાભાઇનો સાળો…
Read More » -
રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં પૂછપરછ બારી બંધ કરાતાં હાલાકી
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ તબીબોની ઘટના કારણે વિવાદમાં છે તેવામાં મુખ્ય પૂછપરછ બારી જ બંધ કરી…
Read More » -
સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સભ્યોએ સરપંચ વિરુદ્ધ ટીડીઓને આવેદન આપી અવિશ્વાસની દરખાસ્ત મુકી
નર્મદા જિલ્લાના પાંચ તાલુકા પૈકી સાગબારા એક તાલુકો છે જેનું સાગબારા મુખ્ય ગામ છે. અંદાજે 2000 જેટલી વસ્તી ધરાવતા આ…
Read More » -
માથાસર ગામે સાંસદ સમક્ષ પાણી નહિ મળતું હોવાની ફરિયાદોનો મારો
નારેશ્વર રોડ પર રેતી ભરેલાં ડમ્પરના કારણે 3 લોકોના મોત બાદ રોષે ભરાયેલાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખાણ અને ખનીજ…
Read More » -
સાગબારા પોલીસે કુંવર ખાડી પાસે વોચ ગોઠવી વિદેશી દારૂ સાથે બે ઇસમોને પકડી પાડ્યા
ડેડીયાપાડા તથા સાગબારા પોલીસ સ્ટાફના માણસો કુંવર ખાડી ચેકપોસ્ટ બનાવી બાતમીના આધારે વાહન ચેકીંગ કરતા હતા. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી…
Read More » -
પરદેશી તાકત અને ઈન્ટરનલ તાકતથી ટ્રાયબલ લુંટાતો અટકાવવા” ભારત આદીવાસી સૈના” સંગઠનની સ્થાપના જરૂરી હતી…..છોટુભાઈ વસાવા
BTTS ” લગામ વગર ઘોડા જેવી પરિસ્થિતિ નિર્માણ થતાં “ભારત આદીવાસી સૈના” સંગઠનની રચના કરી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુભાઈ વસાવાની…
Read More »