નર્મદા
-
સેલંબામાં પથ્થરમારા બનાવના પડઘા એવા તો પડ્યા કે, સાગબારા પોલીસ સ્ટેશનના PSIની બદલી કરાઈ
નર્મદા જિલ્લામાંથી શૌર્ય જાગરણ યાત્રા વિશ્વ હિન્દુ પરિષદના 70 વર્ષ પૂર્ણ થતા બજરંગ દળના સહયોગથી સાગબારા પોલીસની હાજરીમાં નીકળી હતી.…
Read More » -
સેલંબામાં બજારો ખૂલ્યા ત્યારે શાંતિ ડહોળવાનો જેમણે પ્રયાસ કર્યો હતો તેને પોલીસે દ્વારા દબોચવામાં આવ્યો
નર્મદાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ લૂંટફાટની ઘટના બની હતી. ત્યારબાદ સાગબારા પોલીસે ફરિયાદ પણ…
Read More » -
દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામે15 માં નાણાપંચ હેઠળ ભ્રષ્ટાચાર થયાના આરોપ
દેડિયાપાડા તાલુકાના અનેક પંચાયતોમાં 15 માં નાણાપંચ હેઠળ ૨૦ ટકા તાલુકા ગ્રાન્ટ વર્ષ 20-21 હેઠળ હાઈમાસ્ટ ટાવર લાઇટનું કામ કરવામાં…
Read More » -
સેલંબામાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ
સાગબારા તાલુકાના સેલંબા ગામમાં શાંત પડેલા માહોલમાં પુનઃ હુમલો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો…
Read More » -
નર્મદામાં ખેડૂતો ટેકાના ભાવે પાક વેચી શકશે
નર્મદા જિલ્લાના ખેડૂતોના લઘુતમ ટેકાના ભાવે ડાંગર અને મકાઇની ખરીદીકરવામાં આવશે. નર્મદામાં ડાંગર, અને મકાઇ પકવતા ખેડૂતો તેમનો પાક લઘુત્તમ…
Read More » -
ગાંજાના છોડનું વાવેતર કરનાર સાગબારાના દેવસાકી ગામના આરોપીને રાજપીપળા કોર્ટે 10 વર્ષની સખદ કેદની સજા ફટકારી
નર્મદા જિલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલેલ એન.ડી.પી.એસ. કેસમાં આરોપી કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારતા ફફડાટ…
Read More » -
નાંદોદના રાજપરા ગામના આદિવાસીઓની પોલીસ સામે પગલા ભરવા માંગ
ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું નર્મદા જિલ્લાના રાજપરા નવી વસાહત વિસ્તારના બે મહિલાઓ સહિત 11 જેટલા યુવાનોને શંકાના આધારે…
Read More » -
નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની સાધારણ સભા યોજાઇ
સાગબારાના નાનીદેવરૂપણ ગામે સાગબારા ટીચર્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની ગત 30 સપ્ટેમ્બરના રોજ સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં હિસાબ માંગવા…
Read More » -
નર્મદાના સાગબરામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારો
ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, નર્મદા જિલ્લામાં…
Read More » -
ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં બાગાયતી પાકના નુકસાન પર સહાય મળશે
ભારે વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાન થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. તાજેતરમાં તારીખ 16થી 18…
Read More »