નર્મદા
-
રાજપીપળા નગરપાલિકામાં ભાજપ કોર્પોરેટર પ્રજ્ઞેશ રામીનું રાજીનામું: રાજકીય ભૂકંપની આશંકા
રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ-5ના ભાજપ કોર્પોરેટર પ્રજ્ઞેશ રામીએ નગરપાલિકા અને પક્ષના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, જેને કારણે સ્થાનિક સ્તરે રાજકીય હલકલ…
Read More » -
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગતરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગાજરગોટા ગામમાં એક શૈક્ષણિક કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ONGC દ્વારા…
Read More » -
નર્મદા જિલ્લામાં સ્વચ્છતા અને દિકરીઓના શિક્ષણ માટે જનજાગૃતિ અભિયાન
રાષ્ટ્રીય માહિતી કેન્દ્રના સહયોગથી નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા, શિક્ષણ અને સામાજિક જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી…
Read More » -
ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પાર્ટી છોડી, આદિવાસી સમાજ સાથે એકતા અને સંવિધાનનું પાલન ન થવાના કારણો જણાવ્યા
નર્મદા જિલ્લાના દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ…
Read More » -
ગુજરાત રાજકારણમાં હલચલ: મહેશ વસાવાના ભાજપ રાજીનામાને લઈને મનસુખ વસાવાએ આકરી પ્રતિક્રિયા આપી
ગુજરાતના રાજકારણમાં મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યા બાદ નવી ચરચા શરૂ થઈ છે. છોટુ વસાવાના પુત્ર મહેશ…
Read More » -
મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા ઉમરપાડા (સુરત)ના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેતી: વનવિભાગે ઓપરેશન શરૂ કર્યું
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર આવેલા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલી વિસ્તારમાં મહારાષ્ટ્રથી આવેલા ખેડૂતો દ્વારા ગેરકાયદેસર ખેતી કરવામાં આવી રહી હોવાનો…
Read More » -
“એવોર્ડ જીત્યા, પણ શૌચાલય બંધ! ડેડીયાપાડાના લોકો પૂછે છે: ‘શુદ્ધતા ક્યાં?'”
સ્વચ્છ ભારત અભિયાન અને ગુજરાત સરકારના “સુશાસન”ના દાવા વચ્ચે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જાહેર શૌચાલયનો ભારે અભાવ લોકોને પરેશાન કરી…
Read More » -
“નર્મદાને કાંઠે પણ તરસ્યું ગામ: ડેમથી 15 કિમી દૂર, પાણી માટે રોજ 9 કિમી ચાલવાની ફરજ!”
આઝાદીના 75 વર્ષ પછી પણ ગુજરાતના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા 250થી વધુ લોકોને પીવાના પાણી…
Read More » -
આદિવાસી હક્કોને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને મંત્રી કુંવરજીભાઇ હળપતિ વચ્ચે વિધાનસભામાં તીવ્ર ચર્ચા
ગુજરાત વિધાનસભામાં આદિવાસી સમુદાયના હક્કો અને વિકાસને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને રાજ્યના મંત્રી કુંવરજીભાઇ હળપતિ વચ્ચે તીવ્ર ચર્ચા થઈ.…
Read More » -
આદિવાસી વિકાસ ફંડમાં કૌભાંડ અને આરોપ-પ્રત્યારોપની રાજકીય લડાઈ
રાજ્યમાં આદિવાસી વિકાસ યોજનાઓ અને ફંડ વહીવટને લઈને સરકાર અને વિરોધી પક્ષો વચ્ચે તીવ્ર શબ્દયુદ્ધ છિડાયું છે. રાજ્યના આદિવાસી વિકાસ…
Read More »