ભરૂચ
-
ઝઘડિયા તાલુકાના ઉંચેડીયા ગામમાં પ્રથમ પતિથી થયેલ પુત્રના પિતા તરીકે બીજી વાર પતિનું નામ લખાવતા પોલીસ ફરિયાદ
પ્રથમ પતિથી થયેલ પુત્રના પિતા તરીકે બીજી વાર પતિનું નામ લખાવ્યુ અને ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હોવાની ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં…
Read More » -
વાલીયા તાલુકાના પઠાર ગામના સરપંચને તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખે તમાચા વાળી કરી ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય
મોદલીયા ગામમાં રહેતા પ્રવીણ વસાવા પઢાર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે. જેવો ગત દિવસોમાં સવારના આરસામાં મંજુર…
Read More » -
જુના નેત્રંગ વિસ્તારમાં સિંચાઈ યોજનાને લઈને કરેલ બ્લાસ્ટિંગ થી 25 થી વધુ પરિવારોને નુકસાન
કરજણ વાડી ઉધવહન સિંચાઇ યોજના અંતર્ગત ચાલતી કામગીરીમાં નેત્રંગ નગરમાંથી વહેતી અમરાવતી નદીમાં આડેધડ કોન્ટ્રાક્ટરો દ્વારા બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું છે.…
Read More » -
શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત, BAP અને કોંગ્રેસના નેતા બેઠકમાં જોડાતા રાજકારણ ગરમાયું
લોકસભાની ચૂંટણી નજીક આવતા ફરી રાજ્યમાં ફરી જૂના નેતાઓ એક્ટિવ મોડમાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા…
Read More » -
ભાજપ, આપ, AIMIM સામે લડશે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર, છોટુ વસાવાએ કર્યું મોટુ એલાન
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો રંગ પણ જામી રહ્યો છે. ત્યારે ગુજરાતની બહુ ચર્ચિત ભરુચ (Bharuch)…
Read More » -
ત્રિકમ મારી ગયે 3 વર્ષ થયાં રે મનસુખ… પણ રોડ ન બન્યો ગીતે ભારે ધૂમ મચાવી
આદિવાસી સમાજમાં હોળી-ધૂળેટીનું પર્વ અદકેરૂ મહાત્મય ધરાવતું હોય છે. હાલમાં ભરૂચ લોકસભા બેઠક ખૂબ ચર્ચામાં છે અને બંને આદિવાસી ઉમેદવારો…
Read More » -
વાલીયાના પઠાર ગામમાં સૂકા ઘાસમાં આગ લાગતા ટ્રેકટર ચાલકે હાઇડ્રોલિક ટ્રોલીથી હાઈવે પર ઘાસ ઠાલવી દેતા મોટું નુકસાન અટક્યું
વાલીયા તાલુકાના પઠાર ગામમાં સૂકું ધાસ ભરીને જતા ટ્રેકટરમાં ઈલેક્ટ્રીકનો વાયર ઘાસને અડી જતા આગ લાગી હતી. જોકે, ચાલકે સમય…
Read More » -
ગુજરાતના રાજકારણમાં નવા પક્ષની એન્ટ્રીથી હડકંપ, મોટી વૉટબેંક ટાર્ગેટ થતું નામ રખાયું
લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા મોટા ભાગના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા…
Read More » -
અંકલેશ્વરના ખેડૂતોએ ફરી એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું, જાણો શું છે મામલો?
ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરને લઈ આંદોલનનું રણશિંગું ફૂકયું…
Read More » -
ભરૂચ લોકસભા બેઠક ઉપર 57 ટકા આદિવાસી, મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે
ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર છે. ૧૯૮૯માં પહેલી વખત કોંગ્રેસના દિગ્ગજ મર્હુમ અહેમદ…
Read More »