ભરૂચ
-
ઝઘડિયામાં ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા જમીન સંપાદન મમાલે ખેડૂતોમાં રોષ
ગુજરાત સરકાર ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી…
Read More » -
વાલીયાના ભિલોડ ગામમાં મિત્રને મોતને ઘાટ ઉતારનાર ઝડપાયો
વાલિયાના ભિલોડ ગામમાં થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ભીલોડ ગામના સ્મશાન પાસે ઝાડીઓમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેના…
Read More » -
અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા ભરૂચ મામલતદારને આવેદનપત્ર ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવાયુ
ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પાકને થયેલા નુક્સાન બાબતે વળતર આપવા ભરૂચ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. ગુજરાતના…
Read More » -
આમોદના કાંકરિયા નજીક આવેલ ITIના 200થી વધારે વિદ્યાર્થીઓને રોજના 7 થી 8 કિમીની પદયાત્રા કરે છે
ભરૂચ આમોદ વિસ્તારમાં એસટી બસના ધાંધિયાના કારણે આઇટીઆઇના 200થી વધારે વિદ્યાર્થીઓને રોજના 7 થી 8 કિમીની પદયાત્રા કરવાની ફરજ પડી…
Read More » -
ભરૂચમાં પુરવઠા વિભાગની બેઠક બાદ સસ્તા અનાજના દુકાણદારોનું સમાધાન, ક્વિન્ટલે 300 રૂ. કમિશન મળશે
પુરવઠા વિભાગ સાથે સસ્તા અનાજની દુકાનદારના એસોસિએશનની મળેલી બેઠકમાં સમાધાન થયું અને આખરે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જેમાં…
Read More » -
Demolition for highway: નેત્રંગમાં તંત્રના ડિમોલિશન બાદ 80 વેપારીઓના ઘરોમાં ચૂલા સળગવા મુશ્કેલ
નેત્રંગમાં શનિવારના રોજ ચાર રસ્તા વિસ્તારમાં સૌથી મોટુ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. બે હાઇવેની આસપાસ ઉભા કરી દેવાયેલાં લારી-ગલ્લાઓના દબાણો…
Read More » -
નેત્રંગમાં 9 કલાકમાં 300થી વધારે લારીગલ્લાઓ ઉપર તંત્રનું બુલડોઝર ચાલ્યું
ભરૂચ જિલ્લાના નેત્રંગની નજીક આવેલા કોલીયાપાડા સહિતના ગામોમાં આવી સ્થિતિ સામાન્ય બની છે. ડુંગર પર ટેબલ અને ટેબલ પર લેપટોપ…
Read More » -
ભરૂચ જિલ્લામાં કુલ 86.50 કિલોમીટરના રસ્તાનું સમારકામ કરી ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા કર્યા
જીલ્લામાં ચોમાસાએ તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ નહીં પડ્યો હોવા છતાં હજુ પણ…
Read More » -
ચાલુ વર્ષની દિવાળી નર્મદા સુગરના ખેડૂતો આંનદ ઉલ્લાસથી ઉજવશે
નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીમાં ખેડૂત સભાસદોએ આપેલી શેરડીના રૂપિયા ત્રણ તબક્કામાં આપે છે. નર્મદા સુગર દ્વારા જાહેર…
Read More » -
ભરૂચમાં 60 અને નર્મદામાં 10 કવોરી ગાંધી જયંતીના દિવસથી બંધ થઇ ચુકી છે. બંને જિલ્લા મળીને 1,500થી વધારે કામદારોની દિવાળી બગડે તેવા સંજોગો ઉભા થયાં છે.
પર્યાવરણીય મંજૂરી સહિતના પ્રશ્નોને લઇ રાજયમાં બ્લેકટ્રેપ ( કપચી) કવોર એસોસીએશને અચોકકસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. ભરૂચમાં 60 અને…
Read More »