માંડવી

માંડવી BSNL કચેરી માર્ગનું બંધ થયેલ કામ ફરી તો શરૂ થયું પણ કીડી પણ ઓવરટેક કરી જાય એવી મંથરગતિએ

માંડવી બીએસએનએલ કચેરી માર્ગનું નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. કામગીરી દરમિયાન દિવાલ ધસી પડવાની ઘટના પણ બની હતી અને ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોવાની બુમરાણ મચી હતી. ત્યારબાદ શરૂ કરાયેલું માર્ગ નવીનીકરણનું કામ હાલ પણ અત્યંત મંથર ગતિએ ચાલી રહ્યું છે અને વાહન ચાલકો આ બિન સલામત અને જોખમી માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે કોઈ નિર્દોષ વાહન ચાલક અકસ્માતમાં ભોગ બને એવી દહેશત સેવાય રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button