સંપાદકીય
બેજવાબદાર યુવાનથી રાષ્ટ્રપિતા સુધી મહાત્મા ગાંધીની જીવનયાત્રા
![](http://transparencynews.in/wp-content/uploads/2023/10/Gandhi-1-680x470.jpg)
મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા કહેવામાં આવે છે. તેઓ એક ચતુર રાજનેતા હતા. તેઓ અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદ કરાવવાની લડાઈ લડ્યા હતા અને ગરીબ ભારતીયોના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો હતો.
અહિંસક વિરોધના તેમણે શીખવેલા મંત્રને આજે સમગ્ર દુનિયામાં આદર સાથે યાદ કરવામાં આવે છે.
અહિંસા અને શાંતિના આ પૂજારી, જેમનો સંબંધ એક શ્રીમંત ખાનદાન સાથે હતો, જેઓ કિશોર અવસ્થામાં બળવાખોર સ્વભાવના હતા, તે ભારતના ગરીબોના પ્રતિનિધિ કેવી રીતે બન્યા, એ જાણીએ.