માંડવી
માંડવી તાલુકાના પાતલ ગામે 6 ડિસેમ્બર 2023ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ યોજાયો
પ્રાપ્ત માહિતી મુજબ, માંડવી તાલુકાના પાતલ ગામને 6 ડિસેમ્બર 2023ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જે પ્રોગ્રામ દરમિયાન રોહિત સમાજ માંડવીના પ્રમુખ જીગ્નેશભાઈ એસ મકવાણા. તેમજ ગામના સરપંચ શ્રી ભુપેન્દ્રભાઈ ગામીત. સાલૈયા ગામના સરપંચ જયેશભાઈ ચૌધરી, તેમજ સાલૈયા ગામના ડેપ્યુટી સરપંચ અનિલભાઈ ચૌહાણ તેમજ ગામના મિત્ર મંડળ, સીરિસ ભાઈ ગામીત, જીગ્નેશભાઈ ગામીત, મહેન્દ્રભાઈ ગામીત તેમજ માંગરોળ તાલુકાના વસરાવી ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 6 ડિસેમ્બર 2023 ના રોજ બાબા સાહેબ આંબેડકર ની શ્રદ્ધાંજલિ મનાવી હતી.