નર્મદારમતગમત

શિક્ષકોની ટુર્નામેન્ટમાં સાગબારાની ટીમ બલેશ્વરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિજેતા

પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે શિક્ષકોની 16 ટીમો એજ્યુકેશન કપમાં ભાગ લીધો હતો.જેમાં સાગબારાની ટિમ વિજેતા બની હતી જ્યારે નેત્રંગ એ ટીમ રનર્સઅપ રહી હતી.જેમાં તમામ ટીમ માટે ટી-શર્ટ,મેડલ,ટ્રોફી અને ભોજનની વ્યવસ્થા ચંદ્રકાંત વસાવા દ્વારા કરવામાં આવી હતી.તેમજ રણજી પ્લેયર અર્શદ ચેલવાણી,તેમજ સિનિયર ક્રિકેટ પ્લેયર સુધાંશુના હસ્તે ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button