Transparency News
-
સુરત
સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે લો-લેવલ કોઝવે ઓવર ટોપીંગના કારણે માર્ગ અને મકાન પંચાયત હસ્તકના ઓલપાડના છ, માંડવીના ત્રણ, પલસાણાના ચાર અને બારડોલીના 20 મળી કુલ 33 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ઓવર ટોપીંગ, લો-લેવલ કોઝવે ઓવર ટોપીંગના કારણે માર્ગ અને મકાન પંચાયત હસ્તકના…
Read More » -
મહુવા
સુરતના મહુવા તાલુકા મથક ખાતે યુકો બેંકમાં આગ લાગતાં અફરાતફરી મચી
સુરતના મહુવા તાલુકા મથક ખાતે આવેલ યુકો બેંકમાં આગ લાગતાં અફરા તફરી મચી ગઇ હતી. બનાવને પગલે બારડોલી ફાયર વિભાગની…
Read More » -
તાપી
ખોડદા મનરેગા યોજનામાં ચેકડેમ ડિસિલટિંગનાં કામમાં ગેરરીતીની રાવ સાથે ખોડદા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સભ્યએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી
નિઝર તાલુકાનાં ખોડદા ગામે ગત એપ્રિલ અને મે, મહિનામાં મનરેગા યોજના અંતર્ગત ચેકડેમ ડિસિલટિંગની કામગીરી કરવામાં આવેલ છે. જે ચેકડેમ…
Read More » -
તાપી
એક તરફ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના બસમથકોને એરપોર્ટ જેવા સુવિધાસભર બનાવવાની વાતો કરાઇ રહી છે ત્યારે તાપી જિલ્લાના વ્યારાના બસ સ્ટેન્ડનું નવીનીકરણને માંડ એક વર્ષ થયું છે તેની પહેલા વરસાદમાં જ કામગીરીની પોલ ખુલ્લી પડી
એક તરફ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના બસમથકોને એરપોર્ટ જેવા સુવિધાસભર બનાવવાની વાતો કરાઇ રહી છે ત્યારે…
Read More » -
તાપી
તાપીનાં કુકરમુંડા તાલુકામાં આખરે કેવડામોઇ ગામે કરોડોનાં ખર્ચે નવી લિફ્ટ એરિગેશન યોજનાની નવી પાઇપ લાઈન માટે ખોદેલ ખાડાનું પાકા પાયે પુરાણ
તાપીનાં કુકરમુંડા તાલુકામાં કરોડોનાં ખર્ચે નવી લિફ્ટ એરિગેશન યોજના બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે નવી લિફ્ટ એરિગેશન યોજનાની કામગીરી…
Read More » -
ડાંગ
સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા જામન્યામાળ ગામે નાના ભૂલકાઓ માટે પાયાનું શિક્ષણ મેળવવા આંગણવાડીનું મકાન ન હોય બાળકોને ખાનગી કાચા ઘરના ઓટલા પર અભ્યાસ કરવાની નોબત ઉભી થતા સ્થાનિક તંત્રની લાલીયાવાડી ખુલ્લી પડી
સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા જામન્યામાળ ગામે નાના ભૂલકાઓ માટે પાયાનું શિક્ષણ મેળવવા આંગણવાડીનું મકાન ન હોય બાળકોને ખાનગી કાચા…
Read More » -
ભરૂચ
વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસ્માર બનતા કોઈક વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે કોઈ ઈસમે આ માર્ગ પર ભાજપના ધ્વજ ખાડામાં લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે
વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસ્માર બનતા કોઈક વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે કોઈ ઈસમે આ માર્ગ પર ભાજપના ધ્વજ…
Read More » -
ભરૂચ
નેત્રંગ થી અંકલેશ્વર સિલૂડી સુધીનો 38 કિલોમીટરના રસ્તા પર એક એક ફૂટ ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન
ભરૂચ જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદે રસ્તાની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. ત્યારે નેત્રંગ થી અંકલેશ્વર જવાનો મુખ્ય માર્ગ વરસાદ…
Read More » -
સુરત
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર ચર્ચામાં:141માંથી માત્ર 1 જ વિદ્યાર્થી પાસ
હંમેશા વિવાદોમાં રહેતી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે આ યુનિવર્સિટી માસ્ટર ઓફ…
Read More » -
ઝારખંડ
મુખ્યમંત્રી ચંપઈ સોરેને આપ્યું રાજીનામું: ઝારખંડમાં મોટી ઉથલપાથલ!
ઝારખંડમાં ચંપઈ સોરેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે મોડી સાંજે રાજભવન પહોંચેલા ચંપઈએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત…
Read More »