Transparency News
-
નર્મદા
લગ્નમાં નાચવા બાબતે 8 લોકોના ટોળાએ એકસંપથી કિશોરને માર માર્યો
હાલમાં લગ્ન સીઝન ચાલતી હોય નાંદોદ તાલુકાના મોટીભમરી ખાતે ગત રોજ 16 એપ્રિલના લગ્ન હતા. જે લગ્નમાં રાત્રિના ડીજે મંગાવેલ…
Read More » -
સુરત
સુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા
સુરત જિલ્લા કોર્ટ સહિત માંગરોળ, માંડવી, બારડોલી, ઓલપાડ, કઠોર તાલુકામાં મિડીએશન સેન્ટરનું વર્ચ્યુલી ઉદ્દઘાટન કોર્ટ કેસ કર્યા વિના સમાધાનના માર્ગે…
Read More » -
ગુજરાત
એસસી, એસટી અને ઓબીસી પ્રત્યે ભાજપ સરકારની ખોટી માનસિકતાંના કારણે વિધાર્થીઓને પરીક્ષામાંથી ઉઠાડી દીધાં.
અમારે ફક્ત ફી સાથે મતલબ,તમે અમને ફીના પૈસા આપો,સરકાર વહેલાં આપે,મોડા આપે એ અમારો ઈશ્યુ નથી..ટ્રસ્ટના ચેરમેન પ્રકાશ પટેલ સરકારના…
Read More » -
નર્મદા
ડેડીયાપાડા તાલુકાના કણબીપીઠા- માંચ વચ્ચે ટુ-વ્હીલર ચાલકનો જીવલેણ અકસ્માત,એક ઠાર,બિજાને ગંભીર જોખમ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કણબીપીઠા અને માંચ વચ્ચે ટુ-વ્હીલર ચાલકને ગંભીર અકસ્માત થતાં એક ચાલક જગ્યા પર જ ઠાર થયેલ…
Read More » -
નર્મદા
બે પત્ની ધરાવતાં આપના ઉમેદવાર ચૈતર વસાવા સામે 13 ગુના; મનસુખ વસાવાએ 2023માં 12.35 લાખ રિટર્ન ભર્યું
ભરૂચ લોકસભાની બેઠક પર ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચૂંટણી અધિકારી સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું.…
Read More » -
સુરત
મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા પાલિકાનું જાહેરનામું, કામદારો પણ મતદાન કરી શકે
આગામી લોકસભાની ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થશે, તે દિવસે સુરત પાલિકાએ પાલિકા વિસ્તારના તમામ કામદારો માટે સવેતન રજાની…
Read More » -
બારડોલી
આવતીકાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઉમા મંગળ હોલ ખાતે કાર્યકરોને સંબોધશે; આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો પણ હાજર રહેશે
લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આગામી 7 તારીખે ગુજરાતની 26 લોકસભા બેઠકનું મતદાન પણ થનાર છે.…
Read More » -
બારડોલી
બારડોલી પાલિકાની કરોડોની 12 મિલકતો, પણ નગરજનોનેમાત્ર 7 જ ઉપયોગી, 3ની હરાજીની રાહ, 2 અડધી જ ખુલ્લી
બારડોલી નગરમાં અલગ અલગ વિસ્તારમાં પાલિકાની કરોડો રૂપિયાની 12 મિલકતો આવેલી છે. જેમાં શોપિંગની દુકાનો, શાકભાજી માર્કેટમાં શેડ, અને માર્ગ…
Read More » -
માંડવી
માંડવી રામેશ્વર માર્ગ નવીનીકરણના વિલંબના કારણે અકસ્માતની વણઝાર
માંડવી રામેશ્વર માર્ગનું છેલ્લા કેટલાક દિવસ પહેલા નવીનીકરણની કામગીરી હાથ ધરી હતી, પરંતુ મુખ્ય માર્ગ પર જેસીબીથી કરાયેલી કામગીરીથી રસ્તો…
Read More » -
સુરત
સુરત જિલ્લામાં નેશનલ હાઇવે પર વાહનોમાંથી લોખંડના સળિયા ચોરી આતંક મચાવનાર મુખ્ય સૂત્રધાર વિમલ રાજપુરોહિતની પાસા હેઠળ કાર્યવાહી
સુરત જિલ્લામાં નેશનલ હાઇવે પર વાહનોમાંથી લોખંડના સળિયા ચોરી આતંક મચાવનાર મુખ્ય સૂત્રધાર વિમલ રાજપુરોહિતને જિલ્લા LCBએ પાસા હેઠળ કાર્યવાહી…
Read More »