Transparency News
-
વિશ્વ
દુનિયામાં વર્ષે વ્યક્તિદીઠ 79 કિલો અન્નનો વેડફાટ, 78 કરોડ ભૂખમરાંથી પીડિત, UNનો ડરામણો રિપોર્ટ
૨૦૨૨માં દુનિયામાં પેદાં કરવામાં આવેલાં અન્નમાંથી અંદાજે ૧૯ ટકા એટલે કે ૧.૦૫ અબજ મેટ્રિક ટનનો વેડફાટ થયો હતો તેમ યુનાઇટેડ…
Read More » -
વિશ્વ
ભારતની જાસૂસી કરવા સક્ષમ એવોક્સ યુદ્ધ વિમાન ચીની સૈન્યમાં સામેલ
ચીને તાજેતરમાં જ એક અત્યંત ઘાતક જાસૂસી વિમાન કેજે ૬૦૦ એવોક્સનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું. ચીનની સેના માટે બનાવવામાં આવેલુ…
Read More » -
શિક્ષણ
હવેથી PhDમાં એન્ટ્રી મેળવવા નહીં આપવી પડે પ્રવેશ પરીક્ષા, ડાયરેક્ટ મળી જશે એડમિશન, એ કઇ રીતે?
PhD Admissionને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ PhD પ્રવેશમાં…
Read More » -
ગુજરાત
કેન્દ્ર સરકારે જાહેર કર્યા મનરેગાના નવા દર, ગુજરાતમાં દૈનિક વેતન 280 રૂપિયા જાહેર
કેન્દ્ર સરકારે નરેગામાં સામેલ કામદારો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ…
Read More » -
દેશ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ન મળી રાહત, આગામી સુનાવણી 3 એપ્રિલે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલની ધરપકડ સામે EDને જવાબ દાખલ…
Read More » -
નર્મદા
ધારીખેડા પાસે કારે ટક્કર મારતાં બાઇક ચાલક યુવાને જીવ ગુમાવ્યો
નર્મદા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં મહિલા અને યુવાનના મોત થયાં છે. ધારીખેડા સુગરની કોલોનીમાં રહેતાં દેવેન્દ્ર શર્માના મોટાભાઇનો સાળો…
Read More » -
તાપી
વ્યારામાં રિવરફ્રન્ટ નજીક હનુમાનજી મંદિરે 40 લાખના ખર્ચે ડોમ બનશે
વ્યારા નગરમાં પાલિકા દ્વારા રિવરફ્રન્ટ બનાવ્યો છે જ્યાં હનુમાનજીનું મંદિર આવેલું છે તે સ્થળે વિવિધ કાર્યક્રમોને ઉપયોગી બને એ માટે…
Read More » -
ઉમરપાડા
ઉમરપાડા તાલુકાના એક ગામમાં પતિ અન્ય સ્ત્રી સાથે જતો રહ્યા બાદ પરિણીતા અને સસરા વચ્ચે ઝઘડો
ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાથી તેનો પતિ અન્ય સ્ત્રી સાથે અલગ રહેતો હોય. જ્યારે પરિણીતાના સાસરા તેના દીકરાને અન્ય…
Read More » -
નર્મદા
રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં પૂછપરછ બારી બંધ કરાતાં હાલાકી
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ તબીબોની ઘટના કારણે વિવાદમાં છે તેવામાં મુખ્ય પૂછપરછ બારી જ બંધ કરી…
Read More » -
ભરૂચ
ત્રિકમ મારી ગયે 3 વર્ષ થયાં રે મનસુખ… પણ રોડ ન બન્યો ગીતે ભારે ધૂમ મચાવી
આદિવાસી સમાજમાં હોળી-ધૂળેટીનું પર્વ અદકેરૂ મહાત્મય ધરાવતું હોય છે. હાલમાં ભરૂચ લોકસભા બેઠક ખૂબ ચર્ચામાં છે અને બંને આદિવાસી ઉમેદવારો…
Read More »