Transparency News
-
નર્મદા
કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ દ્રારા બબ્બે વખત ખાતમુહર્ત થવા છતાં નાની દેવરૂપણથી ઉભારીયા રસ્તો બિસ્માર
સરકારી દફ્તરે ગ્રાંટની ફાળવણી થઈ છતાં રસ્તાનું કામ ન થતાં સારવાર અર્થે જતાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા…
Read More » -
ગુજરાત
રેમડેસિવર ઇન્જેક્શનની વહેંચણી PIL પરેશ ધાનાણીએ પાછી ખેંચી
વર્ષ 2021માં પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, કોરોનાના કપરાં કાળમાં…
Read More » -
માંગરોળ
માંગરોળ તાલુકાના વાંકલ ગામે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું
અગામી તારીખ 9ને શનિવારના રોજ બપોરે ત્રણ કલાકે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રા માંગરોળ…
Read More » -
નર્મદા
જમાવટ યુ-ટ્યુબ ચેનલના જર્નાલીસ્ટ દેવાંશી જોશી અને તમામ પત્રકારો સામે એક્ટ્રોસીટી અને દેશદ્રોહની કાનુની કાર્યવાહી કરવા એ/સી ભારત સરકારની ફરીયાદ દાખલ
દેવાંશી જોષીને લાઈવ ચેનલ કરીને તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે ચર્ચા કરવા ચેલેન્જ જમાવટ ન્યુઝ ચેનલમાં ભારત સરકારના પરુવારજનોનું જાહેરમાં અપમાન…
Read More » -
તાપી
નિઝર તાલુકાના હિંગણી ગામમાં સરકારના વિકાસના પૈસા ખિસ્સામાં ભરતા કોન્ટ્રાકટરોનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ભુમ મારી રહ્યો છે; સરકાર ધૂતરાષ્ટ્ સમાન બેઠી છે
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ હિંગણી ગામની સીમમાથી પસાર થતા ચાંદવા નાળા ઉપર વર્ષો પહેલા વરસાદી પાણી સંગ્રહ કરવા માટે…
Read More » -
તાપી
“અત્યારે જ પાણીના ફાંફા પડી રહ્યા છે તો ઉનાળામાં કેવી દશા થશે?” એક દિવસનું જીવન જીવવા કહે છે; સોનગઢ તાલુકાના ઘોડા પંચાયતના લોકો
સોનગઢ તાલુકાના ઘોડા તથા આસપાસના ગામોમાં ઉકાઈ થર્મલના અસરગ્રસ્ત લોકો વસવાટ કરે છે. અહીં તાપી નદીમાંથી પાણી લિફ્ટ કરી બોરીસાવર…
Read More » -
ડાંગ
ડાંગના સુબીર તાલુકાના ગૌવહાણના ગ્રામજનનો ચૂંટણી બહિષ્કારની ચીમકી
ગૌવહાણ ગામ (બારીપાડા ફળિયા)ના રહીશોએ પાણીની સમસ્યા બાબતે સુબીર મામલતદારને આવેદન આપી ભુખ હડતાળ અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.…
Read More » -
ગુજરાત
છોટુ વસાવાએ કહ્યું ‘મારો પુત્ર નાસમજ છે, તેને મિસ ગાઈડ કર્યો છે’
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. ભાજપ દ્વારા શનિવારની મોડી…
Read More » -
નર્મદા
આદિવાસીઓ પાસેથી 10 થી 500 રૂપિયા ખંખેરી વીંટી પહેરાવી કરોડપતિ બનાવવાની લાલચ આપતી ટોળકી
આદિવાસી સમાજનું બાહુલ્ય ધરાવતાં દેડિયાપાડા તાલુકામાં હાલ લોકોને વિવિધ પ્રલોભન આપી ધાર્મિક શ્રધ્ધા સાથે ખીલવાડ કરતી ટોળકી ફરી રહી છે.…
Read More » -
સંપાદકીય
તમારો મત કોઈ પહેલાં જ નાખી ગયુ હોય તો શું કરી શકાય?
આવી ઘટનાને કલમ 49(પી)ના અંતર્ગત મતચોરી થઈ હોવાનું કહેવામાં આવે છે. ચૂંટણીપંચે વર્ષ 1961માં આ કલમને સુધારી સામેલ કરી હતી.…
Read More »